શોધખોળ કરો

શું તમે પણ કેમિકલવાળુ તરબૂચ નથી ખાતા ને, આ રીતે કરો ચેક 

કેમિકલયુક્ત આ તરબૂચને લાલ અને મીઠા બનાવવામાં આવે છે કે કેમ તે અંગે ટેન્શન છે. તરબૂચ એક રસદાર, તાજું અને સ્વાદિષ્ટ ફળ જેની મોટા ભાગના લોકો ઉનાળો શરૂ થતાં જ રાહ જોતા હોય છે.

એક સમય હતો જ્યારે તરબૂચને કાપીએ તો  લાલ અને મીઠુ નીકળે, ત્યારે આખું ઘર ખુશ થઈ જાય છે. પણ હવે આ ખુશી એક 'ટેન્શન' લઈને આવે છે. કેમિકલયુક્ત આ તરબૂચને લાલ અને મીઠા બનાવવામાં આવે છે કે કેમ તે અંગે ટેન્શન છે. તરબૂચ એક રસદાર, તાજું અને સ્વાદિષ્ટ ફળ જેની મોટા ભાગના લોકો ઉનાળો શરૂ થતાં જ રાહ જોતા હોય છે. પરંતુ ચિંતા કરશો નહીં. અમે તમને તમારા ઘરે લાવવામાં આવેલ તરબૂચ કેમિકલયુક્ત ઇન્જેક્ટેડ તરબૂચ છે કે નહીં તે ચકાસવા માટે  સૌથી સરળ અને સચોટ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ.


92 ટકા પાણીથી ભરેલું તરબૂચ ફાઇબરનો ભંડાર છે. તેને ખાવાના ઘણા ફાયદા છે. ખાસ વાત એ છે કે તેમાં માત્ર 6 ટકા શુગર હોય છે, તેથી ડાયાબિટીસથી પીડિત લોકો પણ તેને સરળતાથી ખાઈ શકે છે. પરંતુ અસલી અને નકલી વચ્ચેની ભેળસેળને કારણે લોકોના મનમાં આ ફળને લઈને એક ડર પેદા થયો છે. વાસ્તવમાં ઉનાળાની ઋતુમાં તરબૂચની માંગ વધુ હોય છે. આવી સ્થિતિમાં તેને ઝડપથી પાકવા માટે ઓક્સીટોસિનનું ઇન્જેક્શન લગાવવાની શક્યતા રહે છે. આ એક હાનિકારક રસાયણ છે, જે તરબૂચના ગુણોને નષ્ટ કરી શકે છે અને તેને નુકસાનકારક બનાવી શકે છે. ક્યારેક તેને બગડતા અટકાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને લાલ અને મીઠુ બનાવવા માટે કૃત્રિમ રંગ, નાઈટ્રેટ, કેલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણોનો ઉપયોગ કરી શકાય છે. નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તરબૂચને માંગ પ્રમાણે પુરી પાડી શકાય. જેના કારણે રાતોરાત પાક વધી જાય છે. આ બધા તત્વો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

અનેક રોગો થઈ શકે છે

રસની જગ્યાએ કેમિકલ ભરેલા તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચમાં કૃત્રિમ રંગો ઉમેરવાને કારણે તમને ફૂડ પોઇઝનિંગ થવાની ભીતિ છે. જ્યારે નાઈટ્રોજન, કેલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણો કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓની સાથે કેન્સરનો પણ ખતરો રહે છે.

તરબૂચમાં કેમિકલ નાખવામાં આવ્યું છે કે નહીં તે સરળતાથી ઓળખી શકાય છે

1. તરબૂચને કાપ્યા પછી તેના પર કોટન બોલ અથવા સફેદ કપડું ઘસો. જો તમને તેના પર લાલ રંગ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેમાં લાલ રંગ નાખવામાં આવ્યો છે.

2. સામાન્ય રીતે તરબૂચ પર સફેદ પાવડર હોય છે. ઘણીવાર લોકો તેને ધૂળ કે માટી માને છે. પરંતુ તે કેલ્શિયમ કાર્બાઈડ છે, જે તરબૂચને સમય પહેલા પાકવા માટે લગાવવામાં આવે છે. આવા તરબૂચ ખરીદશો નહીં.

3. ખૂબ મોટા કદના તરબૂચ ખરીદવાનું ટાળો. કારણ કે શક્ય છે કે તેઓ ફોરક્લોરફેન્યુરોન કેમિકલનું ઇન્જેક્શન આપીને મોટા થયા હોય.

4. હંમેશા તરબૂચ ખરીદો જેના તળિયે અથવા બાજુએ પીળા રંગનું મોટું વર્તુળ હોય. જ્યારે તરબૂચ ખેતરની જમીનને સ્પર્શે છે ત્યારે આ પીળું વર્તુળ રચાય છે. આવી સ્થિતિમાં, તે રસાયણો વિના ગણવામાં આવે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Health Tips: ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?
Prediabetes: કેટલી ખતરનાક કંડીશન છે પ્રી-ડાયાબિટીસ, જાણો તેનાથી બચવાનો ઉપાય?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget