શોધખોળ કરો

Aloe Vera and Rice Water: ત્વચા પરના ડાઘને દૂર કરવામાં કારગર છે આ ટિપ્સ, આ રીતે કરો અપ્લાય

Aloe Vera and Rice Water: ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તમે ઘરે એલોવેરા અને ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેને કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.

Aloe Vera and Rice Water: ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તમે ઘરે એલોવેરા અને ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેને કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.

ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ થવા લાગે છે. જેમાં ખીલ અને એલર્જી થવી સામાન્ય વાત છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘણા પ્રયત્નો કર્યા હશે.પરંતુ ડાઘ સદંતર નથી જતાં. ડાઘના કારણે ચહેરાની ની સુંદરતા પણ બગડે છે.  ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તમે ઘરે એલોવેરા અને ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેને કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.

 ચોખાનું પાણી કેવી રીતે બનાવવું

ચોખાનું પાણી બનાવવા માટે અડધા કપ કાચા ચોખાને સારી રીતે ધોઈ લો. પછી ચોખાને 3 કપ પાણીમાં પલાળી રાખો અને 30 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ ચોખાના પાણીને સ્વચ્છ વાસણમાં ગાળી લો. લો તમારા ચોખાનું પાણી તૈયાર છે.

 એલોવેરા અને ચોખાનું પાણી કેવી રીતે બનાવવું

આને બનાવવા માટે તમારે ફક્ત એલોવેરા જેલ અને ચોખાના પાણીની જરૂર છે. આ માટે બંને વસ્તુઓ મિક્સ કરો દો.

 તેનો આ રીતે ઉપયોગ કરો

સુંદર દોષરહિત ત્વચા માટે તમે દરરોજ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો. પછી આ પાણીને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને લગાવ્યા બાદ છોડી દો. પછી બીજા દિવસે તેને ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે તેને દરરોજ રાત્રે લાગાવો.

 ફાયદો

ચોખાનું પાણી ચહેરા માટે સારું છે. ચોખાનું પાણી તમારી ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. તેમાં વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટો અને ફોલિક એસિડ હોય છે જે તમારા રંગને ટોન સુધારીને , ગ્લોઇંગ  બનાવવામાં મદદ કરે છે. બીજી તરફ, એલોવેરામાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Embed widget