શોધખોળ કરો

Diet In Asthma: અસ્થમાના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ વસ્તુઓ, થાય છે નુકસાન

અસ્થમાના દર્દીએ ખાવા-પીવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. જાણો શું ખાવું અને શું ખાવાનું ટાળવું જોઇએ

Asthma Food And Diet: અસ્થમાના દર્દીએ ખાવા-પીવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. જાણો શું ખાવું અને શું ખાવાનું ટાળવું જોઇએ

અસ્થમા એટલે કે અસ્થમાના દર્દીએ આહાર અને જીવનશૈલીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. થોડી બેદરકારીના કારણે દર્દીની મુશ્કેલી વધી શકે છે.  આજકાલ બાળકોને પણ નાની ઉંમરે અસ્થમાની અસર થઈ રહી છે. વધતું પ્રદૂષણ અને નબળી રોગપ્રતિકારક શક્તિ તેનું કારણ બની રહી છે. જો કે, જો  આપના સ્વાસ્થ્ય અનુસાર ખોરાક લેવામાં આવે તો તેને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાના દર્દીઓએ આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે ફાયદાકારક હોય છે, જ્યારે કેટલીક બાબતો પ્રત્યે સાવધાન રહેવાની પણ જરૂર છે. તેનાથી અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ચાલો જાણીએ કે અસ્થમાના દર્દીએ કેવો આહાર લેવો જોઈએ અને શું ટાળવું જોઈએ.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક ખોરાક

કઠોળ

 કઠોળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જેના કારણે શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. અસ્થમાના દર્દીઓ મગની દાળ, સોયાબીન, કાળા ચણા અને અન્ય કઠોળ ખાઈ શકે છે. દાળ ખાવાથી ફેફસાં મજબૂત બને છે. અસ્થમાના દર્દીએ દરરોજ 1 વાટકી દાળ અવશ્ય ખાવી જોઇએ.

ગ્રીન વેજીટેબલ

જો તમને અસ્થમા હોય તો લીલા શાકભાજીનું વધુ સેવન કરો. લીલા શાકભાજી ખાવાથી ફેફસામાં કફ જમા થતો નથી અને શરીરને તમામ વિટામિન્સ મળે છે. આ અસ્થમાનો અટેકનું જોખમ ઘટે છે. લીલા શાકભાજી આંતરડા અને ફેફસા માટે પણ સારા છે.

વિટામિન-C

અસ્થમાના દર્દીએ ખોરાકમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તે ભરપૂર એન્ટી-ઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે, જે ફેફસાંને સુરક્ષિત બનાવે છે. વિટામિન સી ખાવાથી અસ્થમાના અટેકનું જોખમ ઓછું થાય છે.

 મધ- તજ

અસ્થમાના દર્દીએ મધ અને તજનું સેવન કરવું જોઈએ. તેનાથી ફાયદો થાય છે. દરરોજ રાત્રે સૂતી વખતે મધમાં 2-3 ચપટી તજ  મધ સાથે ભેળવી લેવાથી ફેફસામાં આરામ મળે છે.

તુલસી

અસ્થમાના રોગીએ તુલસીનું સેવન કરવું જોઈએ. જેના કારણે શરીરને એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. રોજ ચામાં તુલસીના પાન નાખીને પીવાથી અસ્થમાના દર્દીને ફાયદો થાય છે. તુલસી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સિઝનલ બીમારીનું પણ જોખમ ઘટે છે.

અસ્થમાના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

અસ્થમાના દર્દીએ ખોરાકમાં ઘઉં, ઈંડા, સોયા, પપૈયા, કેળા, ખાંડ, ચોખા અને દહીં ન ખાવા જોઈએ. અસ્થમાના દર્દીઓએ વધુ પડતી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. આ લોકોએ ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.

-

-

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget