શોધખોળ કરો

Ayushman Bharat: આયુષ્માન ભારત હેઠળ તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આવે છે ? આ રીતે જાણો  

તાજેતરમાં સરકારે નિર્ણય લીધો છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે.

Ayushman bharat pradhan mantri jan arogya yojana : તાજેતરમાં સરકારે નિર્ણય લીધો છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. આ સુવિધા તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના ઉપલબ્ધ રહેશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધોને વધુ સારી આરોગ્ય સેવાઓ અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. અહીં જાણો તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ હોસ્પિટલ આયુષ્માન ભારત હેઠળ આવે છે.   

હવે 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકશે. આ માટે તેમને ખાસ કાર્ડ આપવામાં આવશે.   

વૃદ્ધ લોકો કે જેઓ પહેલાથી જ આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોમાં છે તેમને 5 લાખ રૂપિયાનું વધારાનું કવર મળશે. તેઓએ પરિવારના અન્ય સભ્યો સાથે આ કવર શેર કરવું પડશે નહીં.  70 વર્ષથી વધુ ઉંમરના અન્ય વૃદ્ધોને કુટુંબના ધોરણે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર મળશે.

તમે આયુષ્માન ભારત યોજના હેઠળની હોસ્પિટલોની યાદી આ રીતે જોઈ શકો છો 

  • આયુષ્યમાન ભારતની વેબસાઈટ પર જાઓ
  • FIND HOSPITAL વિકલ્પ પસંદ કરો
  • રાજ્ય, જિલ્લો, હોસ્પિટલનો પ્રકાર અને અન્ય જાણકારી દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો
  • તમને નજીકની હોસ્પિટલની યાદી મળી જશે  

આ યોજના લગભગ 1,929 રોગો અને પ્રક્રિયાઓને આવરી લે છે, જેમાં દવાઓ, નિદાન સેવાઓ, ડોકટરોની ફી, ઓપરેશન થિયેટર અને ICU ચાર્જ વગેરેનો સમાવેશ થાય છે.  

આ યોજના હેઠળ દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. તેમાં તબીબી તપાસ, સારવાર, દવાઓ, હોસ્પિટલમાં દાખલ પહેલા અને પછીની સંભાળનો પણ સમાવેશ થાય છે.

તમે દેશભરની કોઈપણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકો છો. પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોની સારવાર પણ પહેલા દિવસથી આવરી લેવામાં આવે છે.     

 

Home Loan: આ બેંકોમાં મળી રહી છે સૌથી સસ્તી હોમ લોન, અહીં ચેક કરો વ્યાજ દર

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  કઈ જ્ઞાતિને કેટલી અનામત?Hun To Bolish | હું તો બોલીશ | શેયરબજારમાં કોનું ફૂંકાયું દેવાળિયું?Patan News | HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડના 5 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!MLA Kirit Patel | પાટણના ધારાસભ્યે AMC કમિશ્નર એમ.થેન્નારસન પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 
આયર્નથી ભરપૂર છે  આ ફૂડ્સ, ડાયટમાં સામેલ કરતા જ શરીરમાંથી હિમોગ્લોબિનની ઉણપ થશે દૂર
આયર્નથી ભરપૂર છે  આ ફૂડ્સ, ડાયટમાં સામેલ કરતા જ શરીરમાંથી હિમોગ્લોબિનની ઉણપ થશે દૂર
Ayushman Bharat: આયુષ્માન ભારત હેઠળ તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આવે છે ? આ રીતે જાણો  
Ayushman Bharat: આયુષ્માન ભારત હેઠળ તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આવે છે ? આ રીતે જાણો  
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Embed widget