શોધખોળ કરો

Health : કેન્સર દરમિયાન ઉપવાસ કરી શકાય કે નહીં? જાણો કેવી રીતે રાખી રહી છે હિના ખાન રોઝા

Health :અભિનેત્રી હિના ખાને ઉપવાસ રાખ્યા બાદ કેન્સરના દર્દીઓ માટે ઉપવાસ સુરક્ષિત છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે કે કેન્સરની સારવાર દરમિયાન ઉપવાસ કરવો સરળ નથી. 

Fasting and Cancer : બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રી હિના ખાન રમઝાન દરમિયાન ઉપવાસ કરી રહી છે. તેનું કેન્સર સ્ટેજ-3માં છે. તાજેતરમાં તેની કીમોથેરાપી પણ પૂરી થઈ છે. આવી સ્થિતિમાં તેમના ઉપવાસ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. કેન્સર સર્વાઈવર રોઝલિન ખાને તેને જૂઠુ પણ કહ્યું છે. તેમનું કહેવું છે કે, કેન્સર વ્યક્તિના શરીરને અંદરથી તોડી નાખે છે. આવી સ્થિતિમાં રોજા કે કોઈપણ પ્રકારના ઉપવાસ કરવા સરળ નથી. ત્યારથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે શું કેન્સરના દર્દીઓ ઉપવાસ કરી શકે છે કે નહીં. ચાલો જાણીએ જવાબ...

કેન્સર દરમિયાન ઉપવાસ કરી શકાય કે નહીં?

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કેન્સર અને તેની સારવાર ખૂબ જ મુશ્કેલ છે. કીમોથેરાપી, રેડિયેશન અને ઇમ્યુનોથેરાપી શરીરમાં થાક, ડિહાઇડ્રેશન અને પોષક તત્વોની ઉણપનું કારણ બની શકે છે. કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન વારંવાર ઉલ્ટી કરે છે, નબળાઈ અનુભવે છે અથવા ચક્કર આવે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઉપવાસ જાળવવો મુશ્કેલ બની શકે છે.

કેન્સર દરમિયાન ઉપવાસ કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?

ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરના કિસ્સામાં ઉપવાસ કરવો ગંભીર સ્થિતિ સર્જી  શકે છે. ખાસ કરીને જ્યારે સારવાર ચાલી રહી હોય. જો કોઈ દર્દી ઉપવાસ કરવા માંગતો હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક દર્દીની સ્થિતિ અલગ-અલગ હોય છે. એવું જરૂરી નથી કે જે વસ્તુ એક વ્યક્તિ માટે હાનિકારક હોય તે બીજા માટે પણ હાનિકારક હોય.

કેન્સરમાંથી સાજા થયા પછી ઉપવાસ કરી શકાય?

ડોકટરોના મતે, કેન્સરના દર્દીઓ જેમની સ્થિતિ સ્થિર છે અથવા સાજા થઈ ગયા છે તેઓ ઉપવાસ કરી શકે છે પરંતુ તેઓએ માત્ર ડૉક્ટરની દેખરેખ હેઠળ ઉપવાસ કરવો જોઈએ. જો ડૉક્ટર સલાહ આપે તો આહારનું ધ્યાન રાખ્યા પછી જ ઉપવાસ કરવો જોઈએ. કેન્સરના દર્દી માટે ઉપવાસ સલામત છે કે નહીં તે ડૉક્ટરની સલાહ લીધા પછી જ નક્કી કરી શકાય છે. કારણ કે કેન્સરની સારવાર દરમિયાન ઘણી દવાઓની સાથે ખોરાક અને પાણી પણ જરૂરી છે.

કેન્સરના દર્દીઓ ઉપવાસ કરે તો શું કરવું?

નિષ્ણાતો કહે છે કે, કેન્સરના દર્દીઓ માટે યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. જો તેમને ઉપવાસ રાખવાની છૂટ આપવામાં આવે તો દર્દીએ હંમેશા ખોરાકમાં ઉચ્ચ પ્રોટીન અને ફળો લેવા જોઈએ, જેથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે. આ સિવાય ડિહાઈડ્રેશનથી બચવા માટે પૂરતું પાણી પીવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
Embed widget