શોધખોળ કરો

WHO: કોરોનાના કારણે લોકોની ઉંમર બે વર્ષ ઘટી, આ બીમારીનો વધ્યો ખતરો: રિપોર્ટ

વૈશ્વિક સ્તરે કોરોના મહામારીને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમયગાળા દરમિયાન, કોરોનાના વેરિઅન્ટ્સમાં ઘણી વખત પરિવર્તન આવ્યું

વૈશ્વિક સ્તરે કોરોના મહામારીને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમયગાળા દરમિયાન, કોરોનાના વેરિઅન્ટ્સમાં ઘણી વખત પરિવર્તન આવ્યું અને ચેપગ્રસ્ત લોકોમાં હળવાથી ગંભીર સુધીના લક્ષણો નોંધાયા હતા. કોરોનાનો ખતરો હજુ અટક્યો નથી. તાજેતરના અહેવાલો અનુસાર, વાયરસમાં ફરી એકવાર મ્યૂટેશન થયું છે. જેના કારણે ઘણા દેશોમાં નવા સબ-વેરિઅન્ટમાં ચેપ વધતો જોવા મળી રહ્યો છે. સિંગાપોરમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, અહીં માત્ર બે અઠવાડિયામાં કોરોનાના કેસોમાં 90 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિષ્ણાતોએ તમામ લોકોને કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાના જોખમોને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. રિપોર્ટમાં WHOએ કહ્યું કે કોવિડ-19ને કારણે વૈશ્વિક આયુષ્યમાં લગભગ બે વર્ષનો ઘટાડો થયો છે. આયુષ્ય એ વધારાના વર્ષોની સરેરાશ સંખ્યાનો અંદાજ છે જે ચોક્કસ વયની વ્યક્તિ જીવવાની અપેક્ષા રાખી શકે છે.

આયુષ્યમાં ઘટાડો થયો છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, છેલ્લા એક દાયકામાં આયુષ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. જોકે, કોવિડ-19ના કારણે તેમાં ઘટાડો થયો છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે કોવિડ-19 મહામારીએ એકંદર આરોગ્યને ગંભીર અસર કરી છે, અને ચેપને કારણે લોકોમાં ઘણા પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. આ સંજોગોએ લોકોની ઉંમરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.

કોવિડ-19ના કારણે વૈશ્વિક આયુષ્ય 1.8 વર્ષ ઘટીને હવે 71.4 વર્ષ થઈ ગયું છે. વર્ષ 2012માં પણ ઉંમર આની આસપાસ હતી.

કોવિડ -19 અને મૃત્યુ

આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ દર્શાવે છે કે કોવિડના પ્રારંભિક તબક્કામાં વર્ષ 2020-2021 દરમિયાન 15.9 મિલિયન (1.59 કરોડ) થી વધુ લોકોના મોત થયા છે.

આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મહામારી દરમિયાન મૃત્યુનું મુખ્ય કારણ કોવિડ-19 રહ્યું છે. તે 2020 માં વૈશ્વિક સ્તરે મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ હતું અને 2021 માં બીજું મુખ્ય કારણ હતું. ડબ્લ્યુએચઓ રિપોર્ટ એ પણ હાઇલાઇટ કરે છે કે નોન કમ્યુનિકેબલ ડિસીઝ (NCDs) જેમ કે ઇસ્કેમિક હૃદય રોગ અને સ્ટ્રોક, કેન્સર, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી રોગ, અલ્ઝાઇમર રોગ-ડિમેશિયા અને ડાયાબિટીસ પણ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ બને છે.

WHO નિષ્ણાતોએ કહ્યું કે, કોરોનાએ માત્ર સ્વાસ્થ્યને જ સીધું ગંભીર નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ કોવિડ-19ને કારણે સર્જાયેલા સંજોગોએ પણ સમગ્ર વિશ્વમાં કુપોષણનું ભારણ વધાર્યું છે. બાળકોમાં કુપોષણને પણ ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે જોવામાં આવે છે. આ તમામ સ્થિતિઓ એકંદર આરોગ્યને અસર કરી શકે છે અને અકાળ મૃત્યુના જોખમોને વધારી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget