શોધખોળ કરો

Health tips:જો આપ પણ પપૈયા,કેળાં એકસાથે ખાવ છો તો પહેલા જાણી લો તેના નુકસાન, થઇ શકે છે આ સમસ્યા

ફળ આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને તેના સેવનના અદભૂત ફાયદા છે. આ સ્થિતિમાં લોકો કેળા અને પપૈયું એક સાથે ખાવાની ભૂલ કરે છે. તો પહેલા તેના નુકસાન જાણી લો

ફળ આપણા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને તેના સેવનના અદભૂત ફાયદા છે. આ સ્થિતિમાં લોકો કેળા અને પપૈયું એક સાથે ખાવાની ભૂલ કરે છે. તો પહેલા તેના નુકસાન જાણીલો

ફળો આપણા બધાના સ્વાસ્થ્ય માટે જરૂરી  તેમજ તે ઉતમ પોષણનો સ્ત્રોત પણ છે. લોકો ફળોને ડાયરેક્ટ ખાય છે તો તેનો શેઇક કે સ્મૂધી બનાવીને પણ ફળોનું સેવન કરે છે.  કેટલાક લોકો કેળા અને પપૈયા  એકસાથે ખાવાનું પણ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, પપૈયાનું નિયમિત સેવન પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. તે ફાયદાકારક પણ છે. બીજી તરફ જો કેળાની વાત કરીએ તો કેળા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તેના સેવનથી આપણા શરીરને પોટેશિયમ મળે છે. સાથે જ સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કેળા અને પપૈયાને એકસાથે ખાવાથી શું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ.

શું કેળા અને પપૈયા સાથે ખાવા જોઇએ?

 કેળા અને પપૈયાનું એકસાથે સેવન કરવાથી ફાયદો થાય છે કે નહી. તે તમારા પાચન તંત્ર પર સંપૂર્ણપણે આધાર રાખે છે. કેટલાક લોકોની પાચન શક્તિ નબળી હોય છે. આવી સ્થિતિમાં જો તે કેળા અને પપૈયાનું સેવન કરે છે તો તેને સમસ્યા વધી શકે છે. બીજી તરફ, જે લોકોની પાચન શક્તિ સારી હોય છે તેમને આવી કોઈ સમસ્યા નથી થતી.  આયુર્વેદમાં કેળા અને પપૈયાને એકબીજાના વિરોધી ફળ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેમને એકસાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જો એકસાથે તેનું સેવન કરવામાં આવે તો પાચન તંત્રને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે કેળા અને પપૈયું એકસાથે ખાતા હોવ તો તેના કારણે  અપચો, ઉલટી, ઉબકા, ગેસ વગેરે જેવી સમસ્યાઓ સર્જાઇ  છે.

કોણે કેળા અને પપૈયાનું સેવન ન કરવું જોઇએ?

પપૈયામાં પપૈન નામનું તત્વ હોય છે જે લોકોને એલર્જીનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં પપૈયાનું સેવન કરવાથી શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે. જો કેળા અને પપૈયાને સાથે લેવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થશે. તેનાથી તમારી પરેશાની વધી શકે છે.

કમળાના દર્દીઓને પપૈયા ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેમાં હાજર પપૈન અને બીટા કેરોટીન કમળાની સમસ્યાને વધારે છે. જેના કારણે ઘા જલ્દી રૂઝાતા નથી. પપૈયા અને કેળાનું એકસાથે સેવન કરવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે. તમને પેટમાં દુખાવોની સમસ્યા સર્જાઇ શકે છે.

જો આપને  શરદી અને ફ્લૂની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં, સાંજે કેળા ખાવાનું ટાળવું જોઈએ. જો શરીરમાં પોટેશિયમની વધુ માત્રા હોય તો કેળાનું સેવન ન કરો. જેના કારણે શરીરમાં ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget