શોધખોળ કરો

Food Allergy: બાળકને સ્કિન પર વારંવાર થઇ જાય છે ફોલ્લીઓ તો હોઇ શકે છે કારણ

6 મહિના પછી બાળકમાં ઘન ખોરાક શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકોને અમુક ખાદ્ય પદાર્થોથી એલર્જી થઈ જાય છે. બાળકોને ઝાડા, ચામડી પર ફોલ્લીઓ અથવા અન્ય લક્ષણોનો અનુભવ થઈ શકે છે.

Food Allergy: 6 મહિના પછી બાળકમાં ઘન ખોરાક શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકોને અમુક ખાદ્ય પદાર્થોથી એલર્જી થઈ જાય છે. બાળકોને ઝાડા, ચામડી પર ફોલ્લીઓ અથવા અન્ય લક્ષણોનો અનુભવ થઈ શકે છે.

6 મહિના પછી બાળકમાં ઘન ખોરાક શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકોને અમુક ખાદ્ય પદાર્થોથી એલર્જી થઈ જાય છે. બાળકોને ઝાડા, ચામડી પર ફોલ્લીઓ અથવા અન્ય લક્ષણોનો અનુભવ થઈ શકે.

માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ અને સંપૂર્ણ ખોરાક છે. જન્મ પછી 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ. આનાથી બાળક સ્વસ્થ અને ફિટ રહે છે. માતાનું દૂધ પણ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, પરંતુ બાળકો સોલિડ ફૂડ પર આવતાં જ ઘણા બાળકોને કેટલીક ખાદ્ય ચીજોની એલર્જી થઈ જાય છે. જો કે, આ એલર્જી 6 મહિનાથી 3 વર્ષની વયના બાળકોમાં સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલીકવાર તે અન્ય ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે. આજે અમે તમને એવા બાળકો વિશે જણાવી રહ્યા છીએ  જેમને ખોરાકથી એલર્જી થાય છે. તમે કેવી રીતે જાણો છો કે બાળકને આ ખોરાકથી એલર્જી છે? એલર્જીના લક્ષણો અને ઉપાય શું છે? જાણીએ

કઈ ઉંમરે બાળકો ખોરાકની એલર્જી માટે વધુ સંવેદનશીલ હોય છે?

જે બાળકો 6 થી 12 મહિનાની ઉંમરના હોય, જેમને ડોકટરો નક્કર ખોરાક આપવાની ભલામણ કરે છે, આવા બાળકોને કેટલીક ખાદ્ય ચીજોની એલર્જી હોય છે. કેટલાક બાળકોમાં એલર્જીની સમસ્યા 3 વર્ષ સુધી રહી શકે છે. જોકે એલર્જી પાછળ કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ જ્યારે બાળકો રોગપ્રતિકારક શક્તિની વિપરીત પ્રક્રિયાને ખોરાકની એલર્જીનું કારણ માને છે.

બાળકોને આ વસ્તુઓથી થઈ શકે છે  એલર્જી

મોટાભાગના બાળકોને મગફળી, માછલી, ઈંડા, ઘઉં, બદામ, કાજુ, સોયા દૂધ, સોયાબીન, તલ જેવી વસ્તુઓથી  એલર્જી હોઈ શકે છે.

  • બાળકોમાં ખોરાકની એલર્જીના લક્ષણો
  • બાળકોમાં ઉલ્ટી અને ઝાડા
  • પેટમાં ખેંચાણ અને દુખાવો
  • ત્વચા પર ફોલ્લીઓ અને એલર્જી
  • હાંફ ચઢવો
  • પેટમાં વધુ પડતો ગેસ
  • મોઢામાં સોજો
  • મોઢાની આસપાસ ખંજવાળ અને ફોલ્લીઓ
  • બાળકને સતત છીંક આવવી
  • હોઠ પાસે સોજો

બાળકોમાં ખોરાકની એલર્જીની સારવાર

  • જ્યારે પણ તમે બાળકને નવું ખાવાનું આપો છો તો 72 કલાક સુધી બાળકને ખાવા માટે કોઈ નવી વસ્તુ ન આપો. જેથી ફૂડ એલર્જી છે કે નહીં તેની જાણ થશે.
  • જો બાળકને કોઈ વસ્તુની ફૂડ એલર્જી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જાણો કે બાળકને કઈ વસ્તુની એલર્જી છે.
  • ડૉક્ટરની સલાહ પર બાળકના આહારમાંથી એવી વસ્તુને કાઢી નાખો, જેના કારણે બાળકને એલર્જી થઈ રહી છે.
  • એવર્જી બાદ બાળકને બને તેટલું બ્રેસ્ટ ફીડ કરાવો, જેના કારણે બાળક ઝડપથી સ્વસ્થ થઈ જશે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget