શોધખોળ કરો

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Health Tips: પાણી પીધા પછી પણ તરસ લાગવી એ સામાન્ય બાબત છે. પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો સાવધાન રહેવું જોઈએ. કારણ કે તે ઘણી ગંભીર બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે.

Excessive Thirst Causes: શું પાણી પીવા છતાં તમારી તરસ છીપતી નથી, શું તમને વારંવાર તરસ લાગે છે, શું તમે હાઈડ્રેટેડ અનુભવો છો? જો એમ હોય, તો આ સામાન્ય નથી પરંતુ કોઈ ગંભીર રોગની નિશાની હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે તરસ લાગવી સામાન્ય વાત છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે શરીરમાં કંઈક ખોટું થવાનો સંકેત હોઈ શકે છે. આવો જાણીએ પાણી પીધા પછી પણ તરસ લાગવાથી ક્યા રોગોનો ખતરો રહે છે…

પાણી પીધા પછી વારંવાર તરસ કેમ લાગે છે?

1. પોલિડિપ્સિયા

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તરસ લાગવી એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો તમને વારંવાર તરસ લાગે છે, તો તે પોલિડિપ્સિયા (Polydipsia) ની સ્થિતિ હોઈ શકે છે, પોલિડિપ્સિયામાં ઘણા દિવસો, અઠવાડિયા કે મહિનાઓ સુધી તરસ ખૂબ જ રહે છે. જેમાં પાણી પીવા છતાં તરસ છીપતી નથી.

2. ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes Insipidus)

ડાયાબિટીસ ઇન્સિપિડસ(Diabetes Insipidus)ની સમસ્યામાં વ્યક્તિને વારંવાર તરસ લાગે છે. પાણી પીવા છતાં પણ તરસ લાગે છે. આ રોગમાં કિડની અને તેની સાથે જોડાયેલી ગ્રંથિઓની સાથે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. તેના કારણે વધારે પેશાબ બહાર આવી શકે છે. જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે.

3. હાયપોકેલિમિયા

જ્યારે લોહીમાં પોટેશિયમનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું થઈ જાય છે, ત્યારે હાયપોકેલિમિયાની સ્થિતિ થાય છે. તેના દર્દીઓને વારંવાર વધુ તરસ લાગે છે. ઉલટી, ઝાડા, અમુક દવાઓ લેવાથી પોટેશિયમના સ્તરને અસર થઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તમને વધુ તરસ લાગી શકે છે.

શરીરના આ સંકેતોને અવગણશો નહીં

તરસ લાગે એટલે શરીર કહે છે કે તેમાં પ્રવાહીની કમી છે. સામાન્ય સંજોગોમાં પાણી પીધા પછી તરસ પુરી થઈ જાય છે. જો તમને પાણી પીધા પછી પણ તરસ લાગે છે તો તે ગંભીર સમસ્યાનો સંકેત છે. આ અંગે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. વધુ પડતું પાણી પીવું પણ નુકસાનકારક હોઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
Embed widget