શોધખોળ કરો

COVID-19 recovery diet: કોરોનાથી રિકવર થયા બાદ બોડી વીકનેસ હોય તો આ 5 ફૂડને ડાયટમાં અવશ્ય કરો સામેલ

કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ.

COVID-19 recovery diet:કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. કોરોના બાદ  સારા સ્વાસ્થ્ય માટે, મજબૂત આહાર લેવો જરૂરી છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. જો તમે પણ કોવિડ સામેની લડાઈ જીતી લીધી હોય તો તમારે આ ફૂડને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

કોરોનામાંથી સાજા થયા પછી શરીરમાં લાંબા સમય સુધી નબળાઈ રહે છે, આવી સ્થિતિમાં શરીરને ઝડપથી સ્વસ્થ થવા માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરમાં રિકવરી  માટે, શ્રેષ્ઠ આહાર પસંદ કરવો જરૂરી છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને શરીરના આવશ્યક તત્વોની ઉણપને પૂર્ણ કરશે.

ફળો અને શાકભાજીનું સેવન કરો

 કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ  જો શરીરમાં નબળાઈ સતત રહે છે, તો આહાર પર ભાર આપો. આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. આહારમાં લીંબુ, પપૈયું, નારંગી, કીવી, જામફળ, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો.

સાબૂત અનાજનું કરો સેવન
કોરોનાથી સાજા થવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી છે, સાથે જ એવો આહાર લેવો જેનાથી માંસપેશીઓ મજબૂત રહે અને શરીરને એનર્જી પણ મળે. શરીરની નબળાઈ દૂર કરવા માટે રાગી, ઓટ્સ અને આખા અનાજનું સેવન કરો.

હળદરવાળું દૂધ પીવો
જો તમને કોરોના પછી ખાવા-પીવામાં તકલીફ થઈ રહી હોય તો હળદરવાળો ખોરાક ખાઓ, સાથે જ દૂધનું સેવન કરો. હળદર ઉમેરીને દૂધનું સેવન કરો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.

હૂંફાળું પાણી અને પ્રવાહી વધુ લો
કોરોનામાંથી બહાર આવવા માટે પાણીનું સેવન પણ ખૂબ અસરકારક છે. દરરોજ નવશેકું પાણી, નારિયેળ પાણી, જ્યુસ, આમળાનો રસ અને વેજીટેબલ સૂપ પીવું જોઇએ.

આ મસાલાનું સેવન અસરકારક રહેશે
 કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ જો શરદી પૂરી રીતે મટી નથી ગઈ તો તમારે કેટલાક મસાલા ખાવા જોઈએ. તમે તુલસી, આદુ, લવિંગ, કાળા મરી, લસણ જેવી વસ્તુઓનો  ઉકાળા પી શકો છો.

ઈંડા અને માછલી ખાઓ
 કોરોના સંક્રમણથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આહારમાં ચિકન, માછલી, ઈંડા, ચીઝ, સોયાબીન ખાઓ. આ તમામ ખોરાક પ્રોટીનના સારા સ્ત્રોત છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget