શોધખોળ કરો

COVID-19 recovery diet: કોરોનાથી રિકવર થયા બાદ બોડી વીકનેસ હોય તો આ 5 ફૂડને ડાયટમાં અવશ્ય કરો સામેલ

કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ.

COVID-19 recovery diet:કોરોનાના સમયગાળા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણો આહાર માત્ર પેટ ભરવા માટે જ ન હોવો જોઈએ, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. કોરોના બાદ  સારા સ્વાસ્થ્ય માટે, મજબૂત આહાર લેવો જરૂરી છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. જો તમે પણ કોવિડ સામેની લડાઈ જીતી લીધી હોય તો તમારે આ ફૂડને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

કોરોનામાંથી સાજા થયા પછી શરીરમાં લાંબા સમય સુધી નબળાઈ રહે છે, આવી સ્થિતિમાં શરીરને ઝડપથી સ્વસ્થ થવા માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરમાં રિકવરી  માટે, શ્રેષ્ઠ આહાર પસંદ કરવો જરૂરી છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે અને શરીરના આવશ્યક તત્વોની ઉણપને પૂર્ણ કરશે.

ફળો અને શાકભાજીનું સેવન કરો

 કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ  જો શરીરમાં નબળાઈ સતત રહે છે, તો આહાર પર ભાર આપો. આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. આહારમાં લીંબુ, પપૈયું, નારંગી, કીવી, જામફળ, બ્રોકોલી, લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો.

સાબૂત અનાજનું કરો સેવન
કોરોનાથી સાજા થવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી છે, સાથે જ એવો આહાર લેવો જેનાથી માંસપેશીઓ મજબૂત રહે અને શરીરને એનર્જી પણ મળે. શરીરની નબળાઈ દૂર કરવા માટે રાગી, ઓટ્સ અને આખા અનાજનું સેવન કરો.

હળદરવાળું દૂધ પીવો
જો તમને કોરોના પછી ખાવા-પીવામાં તકલીફ થઈ રહી હોય તો હળદરવાળો ખોરાક ખાઓ, સાથે જ દૂધનું સેવન કરો. હળદર ઉમેરીને દૂધનું સેવન કરો, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.

હૂંફાળું પાણી અને પ્રવાહી વધુ લો
કોરોનામાંથી બહાર આવવા માટે પાણીનું સેવન પણ ખૂબ અસરકારક છે. દરરોજ નવશેકું પાણી, નારિયેળ પાણી, જ્યુસ, આમળાનો રસ અને વેજીટેબલ સૂપ પીવું જોઇએ.

આ મસાલાનું સેવન અસરકારક રહેશે
 કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ જો શરદી પૂરી રીતે મટી નથી ગઈ તો તમારે કેટલાક મસાલા ખાવા જોઈએ. તમે તુલસી, આદુ, લવિંગ, કાળા મરી, લસણ જેવી વસ્તુઓનો  ઉકાળા પી શકો છો.

ઈંડા અને માછલી ખાઓ
 કોરોના સંક્રમણથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આહારમાં ચિકન, માછલી, ઈંડા, ચીઝ, સોયાબીન ખાઓ. આ તમામ ખોરાક પ્રોટીનના સારા સ્ત્રોત છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget