શોધખોળ કરો

Weight loss: જ્યારે આપ આખો દિવસ કંઇ જ ન ખાઇને વેઇટ લોસ કરો છો? જાણો, ત્યારે શરીરને શું થાય છે નુકસાન

મોટાભાગના ડાયટ પ્લાનમાં લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું પડે છે. ડૉક્ટરનો મત છે કે, જો તમે ડાયટ પ્લાન શરૂ કરી રહ્યા છો, તો તે પહેલા તમારે હેલ્થનું સંપૂર્ણ ચેક અપ કરાવી લેવું જરૂરી છે. બાદ કોઇ ડાયટ પ્લાનને ફોલો કરો

Weight loss:મોટાભાગના ડાયટ પ્લાનમાં લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું પડે છે. ડૉક્ટરનો મત છે કે, જો તમે ડાયટ પ્લાન શરૂ કરી રહ્યા છો, તો તે પહેલા તમારે હેલ્થનું સંપૂર્ણ ચેક અપ કરાવી લેવું જરૂરી છે. બાદ કોઇ ડાયટ પ્લાનને ફોલો કરો

શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે, તેને ઇંધનની  જરૂર પડે  છે. શરીર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત આપણો આહાર છે. એટલા માટે દરેકને પૌષ્ટિક વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. તમારો આહાર જેટલો વધુ પૌષ્ટિક હશે, તેટલું જ શરીર ઊર્જાવાન બને છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે આખો દિવસ ભૂખ્યા રહીએ એટલે કે આખો દિવસ કંઈપણ ન ખાઈએ અને ઉપવાસ કરીએ તો શરીરને ઊર્જા ક્યાંથી મળશે. આવો જાણીએ...

શું તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકો છો

ડાયટ એક્સપર્ટ જણાવે છે કે, ઘણા પ્રકારના ડાયટ પ્લાન હોય છે, જેમાં લાંબા સમય સુધી ખાવાનું હોતું નથી.  ઇન્ટરમિટેંટ ડાયટિંગમાં પણ 14 કે 16  અથવા 18 કલાક સુધી કંઇ જ ખાવાનું નથી હોતું.  જો કે, તે દરેક માટે ફાયદાકારક નથી. ખોરાક ન ખાવા છતાં પણ શરીરને ઊર્જાની જરૂર હોય છે. આના માટે ઘણા લોકો અલગ-અલગ પદ્ધતિ અપનાવે છે, જેના ઘણા ગેરફાયદા પણ હોઈ શકે છે.

સમયસર ન ખાવાથી શું થાય છે

ખોરાક ખાધા પછી પાચન પ્રક્રિયા શરૂ થાય છે. થોડા કલાકો સુધી પેટમાં રહેલ ખોરાકને પચાવવાનું કામ શરીર કરે છે. તેમાંથી બનેલા ગ્લુકોઝને ઉર્જા તરીકે વાપરવાથી તે શરીરની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પરંતુ જ્યારે લગભગ 8 કલાક સુધી કંઈ ન ખાધું હોય, ત્યારે શરીર ઊર્જા માટે સંગ્રહિત ચરબીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે અને આ પ્રક્રિયા તમે ફરી ખાવ છો ત્યાં સુધી  ચાલુ રહે છે.

શરીરની ચરબીનો ઉપયોગ કેટલો હાનિકારક છે

જ્યારે ખોરાક ખાધા પછી ઊર્જા ઉપલબ્ધ થાય છે, ત્યારે તેમાં પોષક તત્વોનું ચયાપચય થાય છે. જ્યારે શરીર ઊર્જાને બદલે ચરબી વાપરે છે, જેને કીટોસિસ કહેવાય છે, ત્યારે લાંબા ગાળાનું નુકસાન જોવા મળે છે. ચરબી બર્ન કરવાની સ્થિતિમાં, શરીરને થોડી ઊર્જા મળે છે પરંતુ તેમાં આવશ્યક તત્વો ઉપલબ્ધ નથી. જેના કારણે નબળાઈ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો તમે અઠવાડિયામાં બે કે તેથી વધુ વખત ભૂખ્યા રહો છો, તો હૃદયના ધબકારા પર અનિયમિત થઇ શકે છે. તેમજ હાઈપોગ્લાયકેમિઆનું જોખમ વધી શકે છે.

આવા લોકોએ ન કરવું ડાયટિંગ

  • આવા લોકો થી સાવધ રહો
  • ટાઇપ -1 અને ટાઇપ -2ના દર્દીઓ
  • સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ
  • 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો
  • તાજેતરમાં કોઈ સર્જરી થઈ હોય

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget