શોધખોળ કરો

Health Tips: એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ, જાણો તેના ફાયદા

Benefits Of Eating Dates: ખજૂરને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ આ ડ્રાયફ્રૂટ ખાવાના ફાયદાઓ વિશે.

Health Tips: ડ્રાય ફ્રૂટ્સને સુપરફૂડ કહેવામાં આવે છે. આમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. આવું જ એક હેલ્ધી ડ્રાયફ્રુટ છે ખજૂ(Dates)ર. ખજૂર માત્ર એક જ નહીં પરંતુ શરીરને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. ન્યુટ્રિશનિસ્ટનો પણ ખજૂરના આ ફાયદા વિશે જણાવે છે. ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું કે દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ અને જો તમે રોજ ખજૂર ખાશો તો તમારા શરીર પર તેની શું અસર થશે.

રોજ ખજૂર ખાવાના ફાયદા(Benefits Of Eating Dates )
ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે જો તમે દરરોજ ખજૂર ખાઓ છો, તો સૌથી પહેલું એ થશે કે તે તમારી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ પર સારી અસર કરશે અને ખજૂર બ્લડ સુગરને પણ ઘટાડી શકે છે કારણ કે તેમાં જીઆઈ ઇન્ડેક્સ ઓછો છે અને તે તમારા લોહીમાં સુગર વધારો કરશે નહીં. 

ખજૂર ખાવાથી તમારી લિપિડ પ્રોફાઇલ પણ સુધરી શકે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ છે.

જો ખજૂરને રોજ નાસ્તા તરીકે ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે ખજૂરમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં સુગરની અસર ઓછી હોય છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા નથી રહેતી. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે તમે કોઈપણ ચિંતા વગર દિવસમાં 2 થી 3 ખજૂર ખાઈ શકો છો. આ સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટમાંથી શરીરને જે ફાયદા થાય છે તે તેને એક સારો સુપરફૂડ બનાવે છે.

આ પણ ફાયદા છે

  • ખજૂર ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
  • હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ખજૂરને આહારનો ભાગ બનાવી શકાય છે.
  • મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ ખજૂર અસરકારક છે.
  • આ શરીરને પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે જે હાનિકારક  ફ્રી રેડિકલને દૂર રાખે છે.
  • ત્વચાને પણ ખજૂરથી લાભ મળે છે અને ત્વચા ચમકવા લાગે છે.

આ પણ વાંચો...

Pregnancy: પ્રેગ્નેન્સીમાં દવા લેવી કેટલી યોગ્ય ? જાણો શું કહે છે ડોક્ટર્સ  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાSurat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકીValsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંJunagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Embed widget