શોધખોળ કરો

Heart Problem: હ્રદયમાં કેમ પાણી ભરાવા લાગે છે? ક્યાંક તે કેન્સર તો સાબિત નહીં થાય?

Pericardial Effusion: હ્રદયમાં પાણી ભરાવાની બીમારીને પેરિકાર્ડિયલ ફયુજન કહેવાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનું કેન્સર સાથે તો કોઈ સંબંધ નથી?

Pericardial Effusion: હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આપણા શરીરમાં એક પંપની જેમ કામ કરે છે, એટલે કે તે લોહીને પંપ કરવાનું કામ કરે છે. જેમ તમે જાણો છો, જો કોઈ વ્યક્તિનું હૃદય ધબકવાનું બંધ કરી દે છે, તો તે મૃત્યુ પામે છે.

હ્રદયને સ્વસ્થ રાખવા માટે ખોરાક,જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે હૃદયમાં પાણી ભરવું એ એક ગંભીર સમસ્યા છે, જો તેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હૃદયમાં પાણી ભરાવાને મેડિકલની પરિભાષામાં પેરીકાર્ડિયલ ઇફ્યુઝન કહેવામાં આવે છે. ચાલો જાણીએ તેના પ્રારંભિક લક્ષણો વિશે અને ઓળખવાની પદ્ધતિ વિશે. 

પેરીકાર્ડિયલ ઇફ્યુઝન શું છે?
પેરીકાર્ડિયલ ફ્યુઝનને હૃદયમાં પાણી ભરાવું પણ કહેવાય છે. આ એક ગંભીર સ્થિતિ છે. વાસ્તવમાં, આ રોગમાં હૃદયની આસપાસની જગ્યામાં પાણી ભરાવા લાગે છે. હૃદયમાં પાણી ભરાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે હાર્ટ ઈન્ફેક્શન, ઈજા અને અન્ય ઘણી બીમારીઓ.

પેરીકાર્ડિયલ ઇફ્યુઝનના લક્ષણો
હૃદયની આસપાસના વિસ્તારમાં પાણી જમા થવાથી શરીર પર ઘણું દબાણ વધવા લાગે છે. આ કારણે હૃદયને લોહી પમ્પ કરવામાં તકલીફ પડે છે. હૃદયમાં પાણી જમા થવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ ખૂબ પ્રભાવિત થાય છે. હૃદયમાં પાણી ભરાવાના ઘણા લક્ષણો હોઈ શકે છે?

તીવ્ર હૃદયનો અથવા છાતીમાં દુખાવો

શ્વાસ લેવામાં તકલીફ

છાતીમાં ભારેપણું અને દબાણ

હૃદયના ધબકારા વધવા

માથાનો દુખાવો અને ચક્કર

ચક્કર અને બેભાન થવું

ખોરાક ખાવામાં મુશ્કેલી થવી 

ચિંતા અને મૂંઝવણ

પેરીકાર્ડિયલ ફ્યુઝન 
પેરીકાર્ડિયલ ઇફ્યુઝન ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં હાર્ટ ઇન્ફેક્શન, હાર્ટ ઇન્જરી, હાર્ટ-સંબંધિત રોગ, ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. પેરીકાર્ડિયલ ઇફ્યુઝન અથવા હૃદયમાં પાણી ભરાવા માટે ઘણા કારણો હોઈ શકે છે.

વાયરલ, બેક્ટેરિયલ અને પ્રોટોઝોલ ઇન્ફેકશન 

કેન્સર અને ગાંઠોના કારણો
થાઇરોઇડ રોગ અને સ્વયંપ્રતિરક્ષા રોગ
જો હૃદયની ઈજા કે સર્જરીમાં કોઈ ભૂલ ન હોય તો
હોર્મોનલ અસંતુલન

આ રોગથી કેવી રીતે બચી શકાય?

નિયમિત તપાસ
જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો તમારો નિયમિત ચેકઅપ કરાવતા રહો. તમારે સમયસર તમારી બોડીની તપાસ કરાવવી જોઈએ. 

ખોરાક અને જીવનશૈલીનું ધ્યાન રાખો
જો તમારે કોઈ ગંભીર બીમારીથી બચવું હોય તો તમરે સ્વસ્થ આહાર અને જીવનશૈલીનું પાલન કરવું ખૂબ જરૂરી છે. કારણે સ્વસ્થ રહેવા માટે ખોરાક અને જીવનશૈલીનું યોગ્ય હોવું જરૂરી છે.  

તણાવ ઓછો કરો
તણાવ ઘટાડવા માટે, તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો. કારણકે તણાવ એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget