શોધખોળ કરો

Heart Problem: હ્રદયમાં કેમ પાણી ભરાવા લાગે છે? ક્યાંક તે કેન્સર તો સાબિત નહીં થાય?

Pericardial Effusion: હ્રદયમાં પાણી ભરાવાની બીમારીને પેરિકાર્ડિયલ ફયુજન કહેવાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનું કેન્સર સાથે તો કોઈ સંબંધ નથી?

Pericardial Effusion: હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે આપણા શરીરમાં એક પંપની જેમ કામ કરે છે, એટલે કે તે લોહીને પંપ કરવાનું કામ કરે છે. જેમ તમે જાણો છો, જો કોઈ વ્યક્તિનું હૃદય ધબકવાનું બંધ કરી દે છે, તો તે મૃત્યુ પામે છે.

હ્રદયને સ્વસ્થ રાખવા માટે ખોરાક,જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે હૃદયમાં પાણી ભરવું એ એક ગંભીર સમસ્યા છે, જો તેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હૃદયમાં પાણી ભરાવાને મેડિકલની પરિભાષામાં પેરીકાર્ડિયલ ઇફ્યુઝન કહેવામાં આવે છે. ચાલો જાણીએ તેના પ્રારંભિક લક્ષણો વિશે અને ઓળખવાની પદ્ધતિ વિશે. 

પેરીકાર્ડિયલ ઇફ્યુઝન શું છે?
પેરીકાર્ડિયલ ફ્યુઝનને હૃદયમાં પાણી ભરાવું પણ કહેવાય છે. આ એક ગંભીર સ્થિતિ છે. વાસ્તવમાં, આ રોગમાં હૃદયની આસપાસની જગ્યામાં પાણી ભરાવા લાગે છે. હૃદયમાં પાણી ભરાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે હાર્ટ ઈન્ફેક્શન, ઈજા અને અન્ય ઘણી બીમારીઓ.

પેરીકાર્ડિયલ ઇફ્યુઝનના લક્ષણો
હૃદયની આસપાસના વિસ્તારમાં પાણી જમા થવાથી શરીર પર ઘણું દબાણ વધવા લાગે છે. આ કારણે હૃદયને લોહી પમ્પ કરવામાં તકલીફ પડે છે. હૃદયમાં પાણી જમા થવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ ખૂબ પ્રભાવિત થાય છે. હૃદયમાં પાણી ભરાવાના ઘણા લક્ષણો હોઈ શકે છે?

તીવ્ર હૃદયનો અથવા છાતીમાં દુખાવો

શ્વાસ લેવામાં તકલીફ

છાતીમાં ભારેપણું અને દબાણ

હૃદયના ધબકારા વધવા

માથાનો દુખાવો અને ચક્કર

ચક્કર અને બેભાન થવું

ખોરાક ખાવામાં મુશ્કેલી થવી 

ચિંતા અને મૂંઝવણ

પેરીકાર્ડિયલ ફ્યુઝન 
પેરીકાર્ડિયલ ઇફ્યુઝન ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં હાર્ટ ઇન્ફેક્શન, હાર્ટ ઇન્જરી, હાર્ટ-સંબંધિત રોગ, ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. પેરીકાર્ડિયલ ઇફ્યુઝન અથવા હૃદયમાં પાણી ભરાવા માટે ઘણા કારણો હોઈ શકે છે.

વાયરલ, બેક્ટેરિયલ અને પ્રોટોઝોલ ઇન્ફેકશન 

કેન્સર અને ગાંઠોના કારણો
થાઇરોઇડ રોગ અને સ્વયંપ્રતિરક્ષા રોગ
જો હૃદયની ઈજા કે સર્જરીમાં કોઈ ભૂલ ન હોય તો
હોર્મોનલ અસંતુલન

આ રોગથી કેવી રીતે બચી શકાય?

નિયમિત તપાસ
જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો તમારો નિયમિત ચેકઅપ કરાવતા રહો. તમારે સમયસર તમારી બોડીની તપાસ કરાવવી જોઈએ. 

ખોરાક અને જીવનશૈલીનું ધ્યાન રાખો
જો તમારે કોઈ ગંભીર બીમારીથી બચવું હોય તો તમરે સ્વસ્થ આહાર અને જીવનશૈલીનું પાલન કરવું ખૂબ જરૂરી છે. કારણે સ્વસ્થ રહેવા માટે ખોરાક અને જીવનશૈલીનું યોગ્ય હોવું જરૂરી છે.  

તણાવ ઓછો કરો
તણાવ ઘટાડવા માટે, તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો. કારણકે તણાવ એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget