શોધખોળ કરો

Vitamin D ની ઉણપથી કોવિડ સંક્રમણ થઈ શકે છે વધારે ગંભીર, રિસર્ચમાં થયો ખુલાસો

Health Tips: કોરોના સંક્ર્મણ વ્યક્તિના શરીરીમાં રહેલા વિટામિન ડીનું સ્તર સાથે સીધો સંબંધ ધરાવે છે

Coronavirus: કોરોનાના કેસ ઘટ્યા હોવા છતાં લોકોમાં ભયનો માહોલ છે. કોવિડ સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્ર્મણ પીડિતના શરીરીમાં રહેલા વિટામિન ડીનું સ્તર સાથે  સીધો સંબંધ ધરાવે છે.

ઇઝરાયેલમાં સેફેડ કંડીશનમાં બાર-એલન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ,  કોરોના સંક્રમણ પહેલા શરીરમાં વિટામિન ડીનું સ્તર ચેપની ગંભીરતાને અસર કરે છે. ઉપરાંત વિટામિન ડી ચેપગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ સાથે પણ સંબંધિત છે. આ સંશોધન અહેવાલ PLOS One જર્નલમાં પ્રકાશિત થયો છે.

વિટામિન ડીનો હાડકાના સ્વાસ્થ્ય સાથે સંબંધ છે અને તેની ઉણપથી કાર્ડિયોવાસ્ક્યૂલર અને ચેપી રોગો થઈ શકે છે. કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં આરોગ્ય અધિકારીઓએ લોકોને વિટામિન ડી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે અને આ કારણોસર તેને કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે સારું માનવામાં આવતું હતું.

રિપોર્ટ અનુસાર, જે લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી હતી તેમનામાં કોવિડ સંક્રમિત થવાની શક્યતા 14 ગણી વધી જાય છે. એ જ રીતે કોરોના સંક્રમણના કારણે જે લોકોના શરીરમાં વિટામિન ડીની પૂરતી માત્રા હતી તેમનો મૃત્યુ દર માત્ર 2.3 ટકા હતો, જ્યારે કોરોના સંક્રમિત લોકો કે જેમની પાસે વિટામિન ડીનું પ્રમાણ ઓછું હતું તેમનો મૃત્યુ દર 25.6 ટકા હતો.

રિસર્ચનું નેતૃત્વ કરનારા યુનિવર્સિટી ઓફ ગેલિલી મેડિકલ સેન્ટર અને ઇઝરાયેલ ફેકલ્ટી ઓફ મેડિસિનના એમિએલ ડરોરે કહ્યું, સંશોધન દર્શાવે છે કે શરીરમાં વિટામિન ડીનું સ્તર જાળવી રાખવાની જરૂર છે. આ તે લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ કોરોના સંક્રમિત છે. તેમણે કહ્યું કે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ વિટામિન ડી લેવા અંગે એકમત છે.

 Disclaimer: આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી વિધિ, રીત કે દાવાનું એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચન તરીકે લો. કોઈપણ ઉપચાર, દવા કે ડાયટના અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget