શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટડવા માટે દિનચર્યામાં સામેલ કરો આ 5 આદત, સરળતાથી થશે વેઇટ લોસ

Weight Loss Tips: આજની ભાગદોડ ભરી અને બેઠાડું જીવન શૈલીના કારણે મેદસ્વીતા એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. વેઇટ લોસ માટે કેટલીક આદતો રૂટીનમાં સામેલ કરવાથી વેઇટ લોસ સરળતાથી કરી શકાય છે. જાણીએ ક્યાં છે આ 5 સ્ટેપ્સ

Weight Loss Tips:જીવનશૈલીમાં કયાંક બદલાવ લાવવાનો પ્રયાસ કરવાથી સરળતાથી વજન ઘટાડવા માટેના કેટલાક પગલાં લઇ શકાય છે. અહીં તમને સરળ અને ઉપયોગી રીતે વજન ઘટાડવા માટે પાંચ મહત્વપૂર્ણ પગલા  જણાવ્યા છે. જેનાથી વેઇટ લોસમાં મદદ મળે છે.

1. પોષણયુક્ત આહાર અપનાવો

વજન ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ હેતુ એ છે કે, આપણા આહારમાં પોષણયુક્ત ડાયટ અપનાવવું જરૂરૂ છે.  વધુ પ્રોટીન, ફાઇબર, અને ઓછું કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક તમારી દૈનિક ખોરાકમાં સામેલ કરવો જોઈએ. ખોરાકમાં મીઠાઈઓ, તળેલા આહાર અને મેંદાથી બનેલી વાનગીને અવોઇડ કરવી જોઇએ.  ફળો, શાકભાજી,  દહીં, અને દાળ, કઠોળ  ખાવાથી વધુ પોષણ  મળે છે અને વજન પણ ઓછું થાય છે.

2. નિયમિત વ્યાયામ કરો

નિયમિત રીતે વ્યાયામ કરવાથી મેટાબોલિઝમમાં વધારો થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. દરરોજ 30-45 મિનિટ સુધી ચાલવા, દોડવા, સાયકલિંગ, યોગ કરવા અનિવાર્ય છે. આપણા માટે સરળ અને અસરકારક વ્યાયામ વિકલ્પ પસંદ કરવા જોઇએ. વર્ક આઉટથી હેપ્પીનેસ આપતા હોર્મોન્સ પણ રીલિઝ થાય છે જેનાથી મન મગજને પણ શાંતિ અને ખુશીનો અનુભવ થાય છે આ આરીતે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે. ડિપ્રેશન પણ દૂર થાય છે.

3. પાણી પીવાનું વધારો

જો તમે ડાયટ કરી રહ્યાં છો અને આપને ફૂડનું પ્રમાણ ઘટાડવું છે તો પણ પુરતું પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.  દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જરૂર છે. જેનાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. પાચનમાં પણ મદદ મળે છે.  બોડી ડિટોક્સ થાય છે.

4. 7 કલાકની ઊંઘ પણ જરૂરી

તમે તમારી નિંદ્રાને યોગ્ય બનાવો. મધ્યમથી ગહેરી અને યોગ્ય નિંદ્રાથી હોર્મોનસનું સંતુલન રહે છે, જે ભુખ અને ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરે છે. અનિંદ્રનો અભાવ પાચન પણ અસર કરે છે. મેટાબોલિઝમ સ્લો કરે છે જે મેદસ્વિકતાનું કારણ બને છે.

5. માનસિક તણાવથી બચો

તમારા મન અને શરીરનું સંલગ્નતા ઘણી મહત્વપૂર્ણ છે. માનસિક તણાવથી બચાવવું, તમારા વિચારોને સકારાત્મક રાખવા આ માટે યોગ અને  મેડિટેશનનો સહારો લો. જે પણ  વજન ઘટાડવા માટે મદદરૂપ બની શકે છે. જીવનશૈલીમાં આ બદલાવ વેઇટ લોસમાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget