શોધખોળ કરો

Benefit of Khichadi: ડાયટમાં આ પ્રકારની ખીચડીને કરો સામેલ, વેઇટ લોસની સાથે થશે આ ફાયદા

ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર

Benefit of Khichadi:ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે. ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર

ઓટસ: ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.

દાળની ખીચડી: દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.

બાજરા: બાજરા ખીચડી રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.

મકાઇની ખીચડી: શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ, હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે.

દલિયાની ખીચડી: આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ, મેગેનિઝ, મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.

Health tips: જો  આપને  આ 5 બીમારીઓ છે તો સાવધાન, ભૂલથી પણ ન કરો ઘીનું સેવન, થઇ શકે છે નુકસાન

Health tips: ઘીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. દાળમાં ટેમ્પરિંગ હોય કે રોટલીમાં ઘી, દરેક ઘરમાં તે  રસોઇમાં  વપરાઇ છે. ઘી વિટામિન્સ, ઓમેગા ફેટી એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. પરંતુ શું આપ જાણો છો કે કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. હા, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કેટલીક ગંભીર બીમારીઓથી પીડિત લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ. કયા લોકોએ ઘી ખાવાનું ટાળવું જોઈએ, જણાવીએ...

દૂધની એલર્જી

ઘી એ ડેરી પ્રોડક્ટ હોવાથી, દૂધથી એલર્જી ધરાવતા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ અથવા તેનું  થોડી  માત્રામાં સેવન કરવું જોઈએ. ઘીનું સેવન કરવાથી ફોલ્લીઓ, શિળસ, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો થવાની સંભાવના છે.

હૃદય રોગી

ઘીમાં ઓક્સિડાઇઝ્ડ કોલેસ્ટ્રોલ હોય  છે, જે હૃદયની બીમારીઓ સહિત વિવિધ રોગોનું જોખમ વધારી શકે છે. તેમાં ફેટી એસિડની હાજરી હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

યકૃત રોગ

પરંતુ જો તમને પહેલેથી જ લીવર સંબંધિત બિમારીઓ જેવી કે કમળો, ફેટી લીવર, જઠરાંત્રિય દુખાવો છે, તો તમારે ઘી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો કે ઘીનું ઓછી માત્રામાં સેવન કરવાથી લીવરની સમસ્યા નથી થતી.

મેદસ્વી લોકો

જો તમે ડાયટ પર હોવ તો દિવસમાં બે ચમચી ઘીનું સેવન કરવું ઠીક છે. પરંતુ જો તમે તેનું સેવન વધારશો તો તેનાથી વજન વધી શકે છે. ઘીમાં કન્જુગેટેડ લિનોલીક એસિડ (CLA) હોય છે, જે લોકોને વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેમ છતાં તે કેલરીથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે અને વધુ પડતા સેવનથી વજન પણ વધી શકે છે.

પાચન સમસ્યાઓ

ઘી પચવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, જો તમે નિયમિતપણે અપચો, પેટનું ફૂલવું અથવા કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી પીડાતા હોવ, તો તમારે તેને ટાળવું જોઈએ અથવા સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓને ઘીનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેઓ વારંવાર અપચો અને પેટનું ફૂલવાની સમસ્યાથી પિડાઇ છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget