શોધખોળ કરો

Health : શું આપ લોટ ગૂંથીને રાત્રે જ ફ્રિજમાં રાખી દો છો, તો સાવધાન, થાય છે આ નુકસાન

શું તમને પણ રાત્રે સૂતા પહેલા લોટ બાંધીને ફ્રીજમાં રાખવાની આદત છે? જો હા, તો સમજી લો કે આ આદતને તરત જ બદલવી જરૂરી છે. અન્યથા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

Health :શું તમને પણ રાત્રે સૂતા પહેલા લોટ બાંધીને  ફ્રીજમાં રાખવાની આદત છે? જો હા, તો  સમજી લો કે આ આદતને તરત જ બદલવી જરૂરી છે. અન્યથા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

 ઘણીવાર તમે એવા અનેક લોકોને જોયા હશે  જે સમયના અભાવે રાત્રે સૂતા પહેલા જ લોટને બાંધીને ફ્રિજમાં  રાખીને સૂઈ જાય છે. આવું કરવું માત્ર સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી, પરંતુ હિન્દુ ધર્મમાં પણ તેને  ખોટું  માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, જો રાત્રે સૂતા પહેલા બાકીનો લોટ ફ્રીજમાં રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે. બીજી તરફ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો ફ્રિજમાં રાખેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે શા માટે તમારે રાત્રે સૂતા પહેલા  બાંધેલો  લોટ ફ્રિજમાં  ન રાખવો જોઈએ.

સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર

રાત્રે બચેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી વ્યક્તિને પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. કારણ કે ફ્રિજમાં કેમિકલ રિએક્શન થવા લાગે છે જેના કારણે વ્યક્તિના આંતરડાનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. લોટમાં માયકોટોક્સિનનું પ્રમાણ વધવાથી એસિડિટી, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.

તમને જણાવી દઈએ કે જો રાત્રે બચેલા લોટમાંથી બનેલી રોટલી બીજા દિવસે ખાવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ શકે છે. કારણ કે લોટમાં બેક્ટેરિયા વધવા લાગે છે જેના કારણે આ સમસ્યા થઈ શકે છે.

વાસી લોટની રોટલી  ખાવાથી પોષક તત્વોની ઉણપ પણ થાય છે, જેના કારણે વ્યક્તિને થાક, નબળાઈ વગેરેનો અનુભવ પણ થઇ  શકે છે.

હિંદુ માન્યતાઓ અનુસાર

હિંદુ ધર્મ અનુસાર, ગૂંથેલા લોટને ફ્રીજમાં ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં  નકારાત્મક ઉર્જનો સંચાર થાય છે. આવી સ્થિતિમાં, કહેવાય છે કે, જો ગૂંથેલા કણક બાકી હોય તો પણ તેને ફ્રીજમાં રાખતા પહેલા ત્રણ ફિંગરપ્રિન્ટ્સ બનાવી લો. આમ કરવાથી તેની અશુભ અસરથી બચી શકાય છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget