શોધખોળ કરો

COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન

સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીના ત્રીજા ડોઝને મંજૂરી આપી છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો કોરોના રસીના બૂસ્ટર ડોઝ મેળવી રહ્યા છે, જો કે રસી લીધા પહેલા અને બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

COVID-19 Booster Dose: કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. કોરોનાના કેસ ભલે ઓછા હોય પરંતુ હવે ફરી એકવાર કોરોના વાયરસ XE ના નવા પ્રકારે લોકોના મનમાં ગભરાટ પેદા કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર બાદ હવે  લોકોનું જીવન પાટા પર આવી ગયું છે,  જો કે ફરી નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે.  સ્થિતિમાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન જરૂરી છે તેમજ  કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝ પણ જરૂરી છે.   . રસીના ત્રીજા ડોઝ સાથે, તમે કોરોનાના નવા પ્રકાર સામે લડવામાં સક્ષમ બની જાવ છો. આવી સ્થિતિમાં, જો તમે કોરોના રસીનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે બૂસ્ટર ડોઝ પહેલાં અને પછી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

કોરોનાનો બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું

  • જો તમે કોરોનાનો ત્રીજો ડોઝ લેવાનું વિચારી રહ્યા છો તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
  • જાહેર સ્થળોએ માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો, બહારથી આવે ત્યારે સાબુથી હાથ ધોવા.
  • રસી લેતા પહેલા પૂરતો આરામ અને ઊંઘ લો. ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને રસીની આડઅસરોમાં વધારો કરી શકે છે.
  • કોરોના રસી પહેલા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખો. આનાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો અને રસીની આડ અસર પણ ઓછી થશે.
  • ત્રીજો ડોઝ લેતા પહેલા સારો અને પૌષ્ટિક આહાર લો. રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજી ખાઓ.

કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધા પછી શું ન કરવું

  • કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધા પછી, સંક્રમણ  પ્રત્યે બેદરકાર ન રહો અને તેનાથી બચવા માટે તમામ જરૂરી પગલાં લો.
  • રસી પછી ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળો. રસી પછી માદક પદાર્થો લેવાનું પણ  ટાળો.
  • રસી પછી, સખત મહેનત અથવા થકવી નાખતું કામ ઓછું કરો. રસી પછી 2 દિવસ સુધી વધુ શારીરિક પ્રવૃત્તિ કરશો નહીં.
  • જો બૂસ્ટર ડોઝ પછી કોરોના સંક્રમણના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Advertisement

વિડિઓઝ

Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી ગરમાયું રાજકારણ
Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Ahmedabad Auto Rickshaw Strike : અમદાવાદમાં રીક્ષા હડતાળનું સૂરસૂરિયું , જુઓ અહેવાલ
Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
સરકારે જાહેર કર્યું સાયબર એલર્ટ, દેશભરમાં ફેલાઈ રહ્યો છે નકલી પરિવહન એપ સ્કેમ, આ રીતે બચો
સરકારે જાહેર કર્યું સાયબર એલર્ટ, દેશભરમાં ફેલાઈ રહ્યો છે નકલી પરિવહન એપ સ્કેમ, આ રીતે બચો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
Embed widget