શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આ લોકોએ ન કરવું જોઇએ સાબુદાણાનું સેવન, થઇ શકે છે અનેક પરેશાની

સાબુદાણા એક સફેદ રંગના બી જેવા દેખાય છે. સાબુદાણાનું સેવન મોટાભાગે વ્રતમાં કરવામાં આવે છે. ઉપવાસમાં સાબુદાણાનું સેવન કરાય છે. સાબુદાણાના સેવનથી મિનરલ મળે છે. જો કે તેમાં કાર્બ્સ વધુ માત્રામાં હોવાથી નુકસાનકારક છે.

સાબુદાણા એક સફેદ રંગના બી જેવા દેખાય છે. સાબુદાણાનું સેવન મોટાભાગે વ્રતમાં કરવામાં આવે છે. ઉપવાસમાં સાબુદાણાનું સેવન કરાય છે. સાબુદાણાના સેવનથી મિનરલ  મળે છે. જો કે તેમાં કાર્બ્સ વધુ માત્રામાં હોવાથી નુકસાનકારક છે. જાણીએ કેવા લોકોએ સાબુદાણા ન ખાવા જોઇએ.

વેઇટ વધારે છે

જો આપ વેઇટ લોસના મિશન પર હો તો આપે સાબુદાણાનું સેવન કરવું જોઇએ। તેના સેવનથી સ્ટાર્ચના રૂપે કેલેરી વધે છે. જે લોકો કાર્બ્સની માત્રા ઓછી કરવા માંગે છે. જેને સાબુદાણાનું સેવન ટાળવું જોઇએ।

ડાયાબિટિશના દર્દી માટે  સાબુદાણા નુકસાનકારક

ડાયાબિટિશના દર્દી માટે  સાબુદાણા નુકસાનકારક સાબુદાણા નુકસાનકારક છે.શુગરના દર્દઓએ તેનું સેવન ટાળવું જોઇએ. જો કે સાબુદાણામાં વધુ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નથી હોતો પરંતુ જો તેનું સેવન રોજ કરશો તો તે આપના બ્લડ શુગર લેવલને વધારી શકે છે.

જો આપને લો બીપીની સમસ્યા હોય તો પણ આપે સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ.

હાર્ટના દર્દીઓ માટે સાબુદાણા નુકસાનકારક

જો આપ હાર્ટના પેશન્ટ છો તો સાબુદાણાનું સેવન ન કરવું જોઇએ. સાબુદાણાનું સેવન કરવાથીરકતચાપની સમસ્યા થાય છે. સાબુદાણામાં અનેક પોષક તત્વો છે પરંતુ તેમાં પ્રોટીન નથી હોતું તેથી રોજ તેનું સેવન નુકસાનકારક છે. તેથી હાર્ટના પેશન્ટે શક્ય તેટલું તેનું સેવન અવોઇડ કરવું જોઇએ.

આ પણ વાંચો

ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?

કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો  

India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget