શોધખોળ કરો

Parenting Tips: બાળકોને ફ્રૂટસ આપતા પહેલા આ ટિપ્સ સમજી લો, સેવનના મેળવી શકશો અદભૂત લાભ

ડ્રાયફ્રુટ્સ ખવડાવવાની એક સરળ રીત છે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને મિક્સરમાં પીસીને પાવડર બનાવવો. તેને પોર્રીજ અથવા સેરેલેક સાથે મિક્સ કરીને ખવડાવો.

Health Tips for  Baby:બાળકોના સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ ખૂબ જ જરૂરી છે. બાળકોને ડ્રાયફ્રુટ્સ ખવડાવવાથી રોગપ્રતિકારક શક્તિ અને મગજ મજબૂત બને છે.

જેના કારણે શરીરમાં ઝિંક, મેગ્નેશિયમ અને વિટામિન્સની ઉણપ નથી રહેતી. જો બાળક ડ્રાયફ્રુટ્સ ન ખાતું હોય તો તમે તેને ડ્રાયફ્રુટ્સમાંથી બનાવેલી આ વાનગી આપી શકો છો.

બાળકો પુડિંગ્સ અને બ્રાઉનીમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી આપી શકો છો. જે ટેસ્ટી લાગે છે.

કાજુ, પિસ્તા, બદામ, સૂકી જરદાળુને પીસીને પાવડર બનાવો. શેકેલા ઓટ્સ પાઉડર, ડ્રાય ફ્રૂટ્સ પાઉડર અને કેટલાક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ અને કિસમિસ મિક્સ કરો. તેમાં મધ ઉમેરીને બેટર બનાવો અને તેને ટેસ્ટી હોવાથી બાળકો ચાઉંથી ખાઇ છે.

તમે બાળકોને ડ્રાયફ્રુટ્સ અને બદામને જામમાં મિક્સ કરીને બ્રેડ કે રોટલી પર લગાવી આપી  શકો છો.

ડ્રાયફ્રુટ્સ ખવડાવવાની એક સરળ રીત છે કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાને મિક્સરમાં પીસીને પાવડર બનાવવો. તેને પોર્રીજ અથવા સેરેલેક સાથે મિક્સ કરીને ખવડાવો.

બાળકોની મનપસંદ ચોકલેટને ઓગાળીને ડ્રાયફ્રુટ્સ અને નટ્સ સાથે મિક્સ કરી શકાય છે. તે જામવા દો અને બાદ ખવડાવો                                                                                                                                                                 

બાળકોને મગફળી, અંજીર, બદામ અને અન્ય ફળો સાથે પફ કરેલા ચોખા મિક્સ કરીને ચાટ આપી શકાય છે. તમે તેમાં લાઇટ સોલ્ટ  અને ચાટ મસાલો મિક્સ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Embed widget