શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસ કરવા ઇચ્છો છો તો આ ફૂડને કરો અવોઇડ, નહિ તો વધશે વજન

વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.

પાઈનેપલ- પાઈનેપલ એક હેલ્ધી ફળ છે પરંતુ તમારે વજન ઘટાડતી વખતે તેનું સેવન ન કરવું જોઈએ. પાઈનેપલમાં શુગર અને કેલેરી વધુ હોવાથી વજન વધારે છે.

વજન ઘટાડતી વખતે તમારે વધારે કેલરીવાળા ફળ ન ખાવા જોઈએ. ઉચ્ચ કેલરીવાળા ફળોમાં એવોકાડો પણ સામેલ છે. 100 ગ્રામના આ ફળમાં લગભગ 160 કેલરી હોય છે. એવોકાડો ભરપૂર કેલેરીનો સારો સ્ત્રોત છે. તેથી તમે તેને ખાઓ પરંતુ માત્ર મર્યાદિત માત્રામાં જ લો

કેળા એક સુપર હેલ્ધી ફળ છે, પરંતુ જો આપ કેળાને વધુ માત્રામાં ખાશો તો વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જશે. કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો વજન વધવાની સંભાવના છે

અંગૂર ખાંડ અને કેલેરીથી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો આપ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ ખાવાથી આપનો વજન ઘટાડવાનો પ્લાન ડિસ્ટર્બ થઇ શકે છે

કેરી દરેકને પસંદ હોય છે, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે કેરી ન ખાવી જોઈએ. જો આપ મે ખાતા હોવ તો પણ માત્ર 1-2 સ્લાઈસથી વધુ ન ખાઓ. કેરીમાં ઘણી બધી કેલરી હોય છે જે તમારી વજન ઘટાડવાના પ્લાનને અવરોધે છે.

Tomato Juice: એનર્જી ડ્રિન્કની જેમ કામ કરે છે, આ જ્યુસ, સેવનથી થાય છે ગજબ ફાયદા

 

,Tomato Juice Benefits: ટામેટાંનો રસ સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપે છે. જો આપ આપના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો  દરરોજ  આહારમાં ટામેટાંનું જ્યુસ સામેલ કરવું જોઈએ.

જ્યારે તમે તમારી જાતને થાકેલા અનુભવો છો, ત્યારે તમે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક લેવાનું પસંદ કરો છો. પરંતુ ક્યારેક એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ટામેટાંનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ટોનિકથી ઓછો નથી. ભારે કસરત કર્યા પછી પણ શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે ટામેટાંનો રસ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ એન્ટી-ઓક્સિડન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ અને પોટેશિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેથી આ રસ શરીર માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આવો જાણીએ ટામેટાના રસના ફાયદા શું છે.

હૃદય માટે ફાયદાકારક

ટામેટાના રસમાં વિટામિન B-3, E અને લાઇકોપીન હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. વધુમાં, પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે, જે હૃદયરોગના હુમલાની શક્યતાને ખૂબ ઘટાડે છે.

હાડકાંને શક્તિ આપે છે

ટામેટાના રસમાં વિટામિન K અને કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. ટામેટાના રસનું સેવન કરવાથી હાડકાને લગતી તમામ સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

ધૂમ્રપાનની વિપરિક અસરને ઓછી કરે  છે

ટામેટાંનો રસ ધૂમ્રપાનથી શરીરને થતા નુકસાનને ઘટાડે છે. ટામેટાંમાં ક્લોરોજેનિક એસિડ અને કૌમેરિક એસિડ હોય છે, જે સિગારેટ દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા કાર્સિનોજેન્સ સામે લડે છે.

રોગપ્રતિકારક શક્તિ પર હકારાત્મક અસર છે

ટામેટાના રસમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જેના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર કરે છે. ટામેટાંનો રસ શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે. તેનાથી શરીરને ઘણા વધુ ફાયદા થાય છે.

ટામેટાંનું સેવન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

  1. જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે ખૂબ જ મર્યાદિત માત્રામાં ટામેટાંના રસનું સેવન કરવું જોઈએ.
  2. જે લોકોને ટામેટાંથી એલર્જી હોય, તેમણે ટામેટાંનો રસ પીવાનું ટાળવું જોઈએ.
  3. ગર્ભવતી મહિલાએ અને સ્તનપાન કરાવતી મહિલાએ ટમેટાના રસનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આ માહિતીને માત્ર  સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget