શોધખોળ કરો

Omicron Variant: નબળી ઇમ્યુનિટી ધરાવતાં લોકો ઓમિક્રોનથી બચવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ ફૂડ

Omicron Variant:આંબળા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ કારગર છે. આંબળા શિયાળમાં થતી ખાંસી, શરદી જેવી બીમારીથી પણ શરીરને રક્ષણ આપે છે.

Foods that Increases Immunity: વર્ષ 2020 માં કોરોનાની મહામારીની શરૂઆતથી જ એક વિષય પર સૌથી વધુ વાત કરવામાં આવી, તે છે રોગપ્રતિકારક શક્તિ. આયુર્વેદમાં વર્ષોથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જડીબુટ્ટીઓ અને દવાઓનું સેવન અસરકારક માનવામાં આવે છે. આ આવશ્યક દવાઓ (મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જડીબુટ્ટીઓ) ઘણા પ્રકારના રોગોને દૂર કરીને આપણને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

 નિષ્ણાતોના મતે, કોરોનાવાયરસ સૌથી પહેલા તે લોકો પર હુમલો કરે છે જેની  રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઈન્ફેક્શનના વધતા સંક્રમણને જોતા આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  આપની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને  આપ ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષા ઇચ્છતા હો તો રોજિંદા આહારમાં આ વસ્તુઓને ચોક્કસપણે સામેલ કરો.

આંબળાનું કરો સેવન

આંબળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. તે શિયાળામાં થતી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કોરોનાની મહામારીમાં જાતને  સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આંબળા સેવન કરવું જોઈએ. આંબળામાં  વિટામિન સી, એમિનો એસિડ, પેક્ટીન જેવા પોષક તત્વો મોટી માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના સેવન માટે આપ  આંબળાનો રસ,  જામ, અથાણું વગેરેનું સેવન કરી શકો છો. તે લીવર, હૃદય, મગજ અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે.

અશ્વગંધાનું કરો સેવન

અશ્વગંધા આપણી ઇમ્યુનિટી વધારવા માટે કારગર છે. તે ભારત સહિત મધ્ય પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં થાય છે તે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું ઉત્તમ હથિયાર છે. તણાવ અનિંદ્રાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે.

તુલસીનું સેવન જરૂર કરો

તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે વરદાનથી ઓછું નથી. તે ઘણા પ્રકારના ચેપી રોગો સામે લડવામાં પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં, લોકો ઘણીવાર શરદી, ઉધરસ, તાવ (સીઝનલ ડિસીઝ) ની સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તુલસી આ તમામ રોગોને દૂર કરવામાં અસરકારક છે. આ સાથે તે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.

તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં હાજર તમામ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો આપ  દરરોજ સવારે  તુલસી ચાનું સેવનની આદત પાડશો તો તે પણ અનેક  બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Embed widget