શોધખોળ કરો

Omicron Variant: નબળી ઇમ્યુનિટી ધરાવતાં લોકો ઓમિક્રોનથી બચવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ ફૂડ

Omicron Variant:આંબળા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ કારગર છે. આંબળા શિયાળમાં થતી ખાંસી, શરદી જેવી બીમારીથી પણ શરીરને રક્ષણ આપે છે.

Foods that Increases Immunity: વર્ષ 2020 માં કોરોનાની મહામારીની શરૂઆતથી જ એક વિષય પર સૌથી વધુ વાત કરવામાં આવી, તે છે રોગપ્રતિકારક શક્તિ. આયુર્વેદમાં વર્ષોથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જડીબુટ્ટીઓ અને દવાઓનું સેવન અસરકારક માનવામાં આવે છે. આ આવશ્યક દવાઓ (મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જડીબુટ્ટીઓ) ઘણા પ્રકારના રોગોને દૂર કરીને આપણને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

 નિષ્ણાતોના મતે, કોરોનાવાયરસ સૌથી પહેલા તે લોકો પર હુમલો કરે છે જેની  રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઈન્ફેક્શનના વધતા સંક્રમણને જોતા આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  આપની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને  આપ ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષા ઇચ્છતા હો તો રોજિંદા આહારમાં આ વસ્તુઓને ચોક્કસપણે સામેલ કરો.

આંબળાનું કરો સેવન

આંબળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. તે શિયાળામાં થતી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કોરોનાની મહામારીમાં જાતને  સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આંબળા સેવન કરવું જોઈએ. આંબળામાં  વિટામિન સી, એમિનો એસિડ, પેક્ટીન જેવા પોષક તત્વો મોટી માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના સેવન માટે આપ  આંબળાનો રસ,  જામ, અથાણું વગેરેનું સેવન કરી શકો છો. તે લીવર, હૃદય, મગજ અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે.

અશ્વગંધાનું કરો સેવન

અશ્વગંધા આપણી ઇમ્યુનિટી વધારવા માટે કારગર છે. તે ભારત સહિત મધ્ય પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં થાય છે તે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું ઉત્તમ હથિયાર છે. તણાવ અનિંદ્રાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે.

તુલસીનું સેવન જરૂર કરો

તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે વરદાનથી ઓછું નથી. તે ઘણા પ્રકારના ચેપી રોગો સામે લડવામાં પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં, લોકો ઘણીવાર શરદી, ઉધરસ, તાવ (સીઝનલ ડિસીઝ) ની સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તુલસી આ તમામ રોગોને દૂર કરવામાં અસરકારક છે. આ સાથે તે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.

તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં હાજર તમામ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો આપ  દરરોજ સવારે  તુલસી ચાનું સેવનની આદત પાડશો તો તે પણ અનેક  બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget