શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: સૂજીના મોદકનો ભોગ ધરાવી, બાપ્પાની કરો આગતા સ્વાગતા, જાણો રેસિપી

હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 7 સપ્ટેમ્બરે એટલે કે આજે  ગણપતિ બાપ્પાની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. તમામ પ્રકારની તૈયારીઓ સાથે ગણપતિ બાપ્પાનો પ્રિય ભોગ બનાવે છે

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીનો ઉત્સવ સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ગણપતિ બાપ્પાનું સ્વાગત અનેક રીતે કરાઇ છે. બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે.  સૂજીના લાડૂ ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે ઝડપથી બની જાય છે અને ઘીનો પણ ઓછઓ ઉપયોગ થાય છે.

હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 7 સપ્ટેમ્બરે એટલે કે આજે  ગણપતિ બાપ્પાની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. તમામ પ્રકારની તૈયારીઓ સાથે ગણપતિ બાપ્પાનો પ્રિય ભોગ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને મનપસંદ ભોજન અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ગણેશ ચતુર્થીના દિવસે, તમે કેટલાક અલગ-અલગ સોજીના લાડુ બનાવીને ગણપતિજીને અર્પણ કરી શકો છો. તે બનાવવું ખૂબ જ સરળ છે. સૂજીના લાડુ સ્વાદમાં નંબર વન છે અને તમે તેને ઓછા ઘીમાં પણ બનાવી શકો છો, તો ચાલો જાણીએ સોજીના લાડુ બનાવવાની સરળ રેસિપી વિશે.

સૂજીના લાડુ માટે જરૂરી સામગ્રી

સૂજીના લાડુ ઉપરથી સખત લાગે પણ અંદરથી નરમ હોવા જોઈએ. આ લાડુ સૌથી શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આ માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે સોજી, ઘી, ખાંડ, કાજુ, બદામ, કિસમિસ, નાની એલચીની જરૂર પડે છે.

સૂજીના લાડુ બનાવવાની રીત

સૂજીના લાડૂ બનાવવા માટે સૌ પ્રથમ ઘી ગરમ કરો અને તેમાં સૂજી શેકી લો સૂજી શેકાઇ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળીને મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવો. હવે ગેસ પરથી ઉતારીને તેમાં ડ્રાયફ્રૂટ નાખીને લાડુના શેપમાં તેને બનાવી દો. સ્વાદિષ્ટ લાડૂ તૈયાર છે. બાપ્પાને ભોગ લવાવ્યા બાદ લાડૂ સર્વ કરો.                                                                                                     

 

 

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget