શોધખોળ કરો

Right Time For Fruit: શું રાત્રીના સમયે ફળાહાર ખરેખર યોગ્ય છે ?

જો તમને રાત્રિના ભોજનમાં ફળો ખાધા પછી જ તરત સૂઈ જવાની ટેવ છે ? તો તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. તો તમારે આ ટેવને આજથી જ છોડી દેવાની જરૂરી છે.

જો તમને રાત્રિના ભોજનમાં ફળો ખાધા પછી જ તરત સૂઈ જવાની ટેવ છે ? તો તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. તો તમારે આ ટેવને આજથી જ છોડી દેવાની જરૂરી છે, નહીંતર તેના ગંભીર પરિણામો આવી શકે છે. રાત્રિભોજન હંમેશા સંતુલિત ખોરાક લેવો જરૂરી છે.

આજકાલ લોકો ફિટનેસ માટે અલગ-અલગ વસ્તુઓ કરે છે. કેટલાક જીમમાં જઈ રહ્યા છે તો કેટલાક ઓછું ભોજન લઈ રહ્યા છે. તો કેટલાક લોકો એવા હોય છે જે રાત્રિભોજનમાં ફળ ખાઈને જ સૂઈ જાય છે. પરંતુ તેઓ નથી જાણતા કે આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. હવે તમે વિચારતા હશો કે ફળ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? આ ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, વિચાર્યા વગર કોઈપણ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી નુકસાન જ થાય છે. કેટલાક લોકો રાત્રિભોજનમાં ફક્ત ફળો જ ખાતા હોય છે જે તેમના માટે સારું નથી.

કેમ ન ખાવા જોઈએ રાત્રે ફળ ?

ન્યુટ્રિશનિસ્ટનો કહે છે કે જો તમે રાત્રિભોજનમાં ફળો ખાતા હોવ તો તે બિલકુલ યોગ્ય નથી. તેમનું કહેવું છે કે, રાત્રિભોજન હળવું અને સ્વભાવમાં સંતુલિત હોવું જોઈએ. એટલા માટે રાત્રિ ભોજનમાં પુલાવ, ખીચડી, દલીયા અને બાજરીના ઢોસા જેવો આહાર લેવો જોઈએ. પ્રોટીનની માત્રા માટે આ વસ્તુઓની ઉપર ઘી નાખીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ સંપૂર્ણ ભોજન છે, જે ખાવું જોઈએ. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા હોય છે જે વજન ઘટાડવા માટે માત્ર ફળ ખાવા લાગે છે, આમ કરવાથી હંમેશા બચવું જોઈએ.

રાત્રે ફળ ખાવા એ આરોગ્ય માટે જોખમી:

રાત્રે ફળો ખાધા પછી ભૂખ સંતોષાતી નથી. રાત્રિભોજનમાં માત્ર ફળો ખાવાથી શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી પોષક તત્ત્વો મળતા નથી અને શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. પૂરતું પ્રોટીન ન લેવું એ પણ સારું નથી કારણ કે તે મસલ્સ બનાવવા માટે જરૂરી છે. હેલ્ધી ફેટ્સનું સેવન ન કરવાને કારણે સાંધાને સ્વસ્થ રાખવામાં અને હોર્મોનલ ફંક્શનમાં સુધારો કરવામાં મુશ્કેલી આવે છે. માત્ર ફળોમાંથી જ પૂરતી એનર્જી મળતી નથી અને વાળ પણ ખરવા લાગે છે. એટલું જ નહીં, તે ત્વચાને શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ પણ બનાવી શકે છે. હાડકાંને પણ ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. રાત્રે માત્ર ફળ ખાવાથી હાડકાં નબળા પડી જાય છે.

રાત્રે શું ખાવું ?

ન્યુટ્રિશનિસ્ટો જણાવે છે કે, રાત્રિભોજન સંતુલિત હોવું જોઈએ. આપણા વડવાઓ પણ આવા જ આહારનું પાલન કરતા હતા. રાત્રે પરંપરાગત ખોરાક ફાયદાકારક છે. ફળોની વાત કરીએ તો, તે મધ્ય ભોજન છે અને મુખ્ય ભોજન નથી, તેથી માત્ર તેને ટાળવું જોઈએ અને રાત્રે આ વિકલ્પો પર ધ્યાન આપવું જોઈએ.

દાળ-ભાત
ભાત-કઢી
ખીચડી-કઢી
બાજરીની ખીચડી
રોટલી, શાક અને દાળ
રોટલી ,શાક અને કઢી
બાજરીના ડોસા-સંભાર
દૂધથી બનેલ દલીયા
ઇંડા બિરયાની
એગ કરી અને ચોખા
શાકભાજી સાથે ઓમેલેટ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Embed widget