શોધખોળ કરો

Omicron Variant:ઓમિક્રોનથી સંક્રમિત આવા લોકોને પડે છે ઓક્સિજન સપોર્ટની જરૂર, બચાવ માટે વૈજ્ઞાનિકે કરી આ વાત

ભારત સહિત દુનિયાભરમાં આ સમયે ઓમિક્રોનનું વેરિયન્ટ સંક્રમણ ગંભીર ચિંતાનું કારણ બની ગયો છે. સંશોધનના તારણ કહે છે કે,. ઓમિક્રોન અત્યાર સુધીનો સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ છે. જે લોકોએ કોરોનાની બંને વેક્સિન લઇ ચૂક્યા છે. તેવા લોકો પણ આ વેરિયન્ટથી સુરક્ષિત નથી

ભારત સહિત દુનિયાભરમાં આ સમયે ઓમિક્રોનનું વેરિયન્ટ સંક્રમણ ગંભીર ચિંતાનું કારણ બની ગયો છે. સંશોધનના તારણ કહે છે કે,. ઓમિક્રોન અત્યાર સુધીનો સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ  છે. જે લોકોએ કોરોનાની બંને વેક્સિન લઇ ચૂક્યા છે. તેવા લોકો પણ આ વેરિયન્ટથી સુરક્ષિત નથી. જો કે વેક્સિન મોતના જોખમને ચોક્કસ ઓછું કરે છે, તેથી નિષ્ણાત ડોક્ટર્સ વેક્સિન લેવા માટે અનુરોધ કરે છે.

તાજેતરનો અહેવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે રસી તમારા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું છે કે મુંબઈની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ પર દાખલ કરાયેલા લગભગ 96 ટકા કોરોના સંક્રમિત લોકો એવા છે જેમને રસી આપવામાં આવી નથી.

શું છે સ્વાસ્થ્ય નિષ્ણાતનો મત

ઇન્ટેસિવ કેરના  વરિષ્ઠ ચિકિત્સક ડોક્ટર વિવેક સહાયે જણાવ્યું કે, જે લોકોએ વેક્સિન લઇ લીધી છે તેવા લોકોને પણ ઓમિક્રોન સંક્રમિત કરી રહયો છે. જો કે વેક્સિનેટ લોકોના કિસ્સામાં હોસ્પટલાં દાખલ થવાની શક્યતા નહિવત છે. જો કે જે લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યુ છે તેને પણ સાવધાની પગલામાં કોઇ પ્રકારની બાંધછોડ ન કરવી જોઇએ.

વેક્સિન કેવી રીતે કામ કરે છે

સ્વાસ્થ્ય એક્સ્પર્ટના મતે રસી  ભવિષ્યમાં કોઇ વાયરસના સંપર્કમાં આવતાં પ્રતિરક્ષા પ્રણાલીને સક્રિય કરે છે કોરોના પહેલા અનેક રોગોની રસી અપાઇ છે. વેક્સિનેટ લોકોને બીમારી નથી થતી એવું નથી પરંતુ તે ગંભીર સ્વરૂપ ધારણ નથી કરતું.

ઓમિક્રોન વેરિન્યટ પર વેક્સિનની અસર

ઓમિક્રોન વેરિન્ટ બાદ તેના પર થતી વેક્સિની અસરથી કહી શકાય કે. ઓમિક્રોનમાં વેક્સિન વધુ અસરકારક નથી., રસી ઓમિકોનનું સંક્રમણ રોકવા માટે 30થી 40 ટકા અસરકારક છે.  જો કે સારી વાત એ છે કે,આ વેક્સિન ગંભીર બીમાર થતાં રોકવા માટે 70-80 ટકા કારગર છે. વેક્સિનેટ લોકોને ઓમિક્રોન થતાં હોસ્પિટલાઇઝડ થવાની જરૂર પડતી નથી. તેમાં ગંભીર લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં જ રહીને ડોક્ટરના માર્ગદર્શન હેઙળ દવા લઇને  સાજા થઇ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget