શોધખોળ કરો

Eye Care Tips: બજારમાં મળતાં કાજલ વાપરતા પહેલા સાવધાન, જાણો નુકસાન

કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

Eye Care Tips:કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને  જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

સ્ત્રીઓના સોળ શણગારમાં કાજલ પણ એક શૃંગાર  છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દરેક મહિલા કરે છે. કેટલાક પુરુષો પણ આંખોમાં કાજલ લગાવે છે અને બાળકોને પણ  કાજલ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આંખોને મોટી અને સુંદર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, કાજલ કે સુરમા જેવી વસ્તુઓ આંખો પર લગાવવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાજલ લગાવવાથી શું  નુકસાન થાય છે.

કાજલની આડ અસરો- કાજલ લગાવ્યા બાદ આંખોમા બળતરા થઇ શકે છે.  ઇન્ફેકશન એલર્જીનું જોખમ પણ છે. આંખોની પલકોની ગ્રંથિમાં સંક્રમણ થઇ શકે છે.

બજારમાં મળતા કાજલ અંધત્વ તરફ પણ દોરી શકે છે.  યુવેઇટિસ - કાજલમાં રહેલા કેટલાક રસાયણો આંખોની અંદર બળતરા પેદા કરી શકે છે.

ગ્લુકોમા - અમુક ઘટકો આંખમાં દબાણ વધારી શકે છે, જે ગ્લુકોમા તરફ દોરી જાય છે.  કાજલના નિયમિત ઉપયોગથી આંસુ/લેક્રિમલ ગ્રંથી જખમ થઈ શકે છે, જે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.

કાજલનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો- આંખો  કિંમતી અને સુંદર છે, આપણે તેની સારી કાળજી લેવી જોઈએ. નિષ્ણાતો કાજલ/સુરમા અથવા આંખની અંદર જાય તેવા કોઈપણ મેકઅપનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાની ભલામણ કરે છે. આઈ-લાઈનર, આઈ-શેડો, મસ્કરા વગેરે જેવા મેકઅપ જે બહાર રહે છે તેનો ઉપયોગ કરવો ઠીક છે. પરંતુ દિવસના અંતે તેને કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ.

 

 આંખના કોઈ પણ ઈન્ફેક્શન, ઈજા, સર્જરી વગેરે વખતે આઈ મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આઇ મેકઅપ કરતા  હોવ તો પણ ઊંઘતા પહેલા આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે ગમે તેટલા થાકેલા હો. આ માટે તમે સારા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો જોઇએ. એક્સપાયરી ડેટ પછી ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને બાળકોએ કાજલ બિલકુલ ન લગાવવી જોઈએ, ડૉક્ટરો પણ આ માટે  મનાઈ કરે છે

Eye Care Tips: બજારમાં મળતાં કાજલ વાપરતા પહેલા સાવધાન, જાણો નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget