શોધખોળ કરો
પાટણઃ ગૃહપતિ વિદ્યાર્થીઓ સાથે આચરતો હતો સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, કેવી રીતે થયો પર્દાફાશ?
1/8

આ અંગેની વિગતો એવી છે કે, અત્યંજ પ્રગતિ મંડળ સંચાલિત હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. આ હોસ્ટેલના ગૃહપતિ અશોકભાઈ પરમાર છે. અશોક પરમાર અને અન્ય એક વ્યક્તિ છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હતા.
2/8

Published at : 04 Sep 2017 04:11 PM (IST)
View More























