શોધખોળ કરો

અમદાવાદના નારણપુરાના જીવનસંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધો કોરોના પોઝિટિવ

અમદાવાદ મહાનગર પાલિકાએ 90 જેટલા વૃદ્ધોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 42 પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં નારાણપુરા સ્થિત જીવન સંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધો કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ 90 જેટલા વૃદ્ધોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 42 પોઝિટિવ આવ્યા છે. એન્ટીજન ટેસ્ટમાં 42 વૃદ્ધો કોરોના પોઝોટિવ આવતા જીવનસંધ્યા વૃદ્ધાઆશ્રમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે. પહેલા માળ પરના પાંચ રૂમમાં રહેતા વૃદ્ધો અને બીજા માળ પરનાં સાત રૂમમાં રહેતા વૃદ્ધોના કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. આગામી સાત દિવસ જીવનસંધ્યા વૃદ્ધાઆશ્રમના અન્ય લોકોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે અનુસાર દોઢ મહિનામાં હર્ડ ઈમ્યુનિટી 17 ટકાથી વધીને 23 ટકાએ પહોંચી છે. નિષ્ણાંતોના મતે કોરોના સંક્રમણના કેસ ઘટવા પાછળ હર્ડ ઈમ્યુનિટિ જવાબદાર છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ત્રીજા તબક્કાના સીરો સર્વેની શરૂઆત કરી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરાયા છે. પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર અને બીજા તબક્કામાં વધુ 10 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. બીજા તબક્કામાં હર્ડ ઈમ્યુનિટિ 23 ટકાની આસપાસ નોંધાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
Embed widget