શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના શાહ આલમમાં થયેલ ફાયરિંગમાં FIR, કોંગ્રેસના કોર્પોરેટરે તેના ભાઇ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Ahmedabad: ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી

Ahmedabad: અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે તેના ભાઈ નકી આલમ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. તો નકી આલમ તરફની તેના ભાઈ તસ્લીમ આલમ સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

કૉંગ્રેસ કોર્પોરેટર તસ્લીમ આલમે નકી આલમ સહિત ચાર વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો નકી આલમે તેના ભાઈ તસ્લીમ સહિત સાત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને પક્ષના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

તસ્લીમ આલમે કરેલી ફરિયાદમાં ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નકી આલમ તરફથી કરાયેલ ફરિયાદમાં સાત પૈકી બેની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ગઈકાલે કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના નાના ભાઈ વચ્ચે લડાઇ થઇ હતી.  જેમાં નાના ભાઈએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું તો લાકડીઓ વડે બંને ભાઈ અને તેમના પરિવારજનો એકબીજા પર તૂટી પડ્યા હતા. લાકડી વડે હુમલો કરાતા કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. જમીન વિવાદમાં બંને ભાઈ જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે હાલ તો બંન્ને તરફથી ફરિયાદો લઈ તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિઝી અને તેમના ભાઈ નકી આલમ તિરમિઝી વચ્ચે શાહઆલમમાં જમીન બાબતે કેટલાય વર્ષોથી તકરાર ચાલી રહી છે ત્યારે જમીન મામલે ફરીથી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થયો હતો કે, નકી આલમે તસ્લીમ આમલ અને તેમના દીકરા પર ફાયરિંગ કર્યું હતું, ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગ દરમિયાન કોઇને ઇજા પહોંચી નથી. ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થતાં તસ્લીમ આલમના દીકરાને ઈજા પહોંચતા સારવાર માટે એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી ફઈક આલમ તિરમિઝી તાજુમલ આલમ અને મોહનિસ તિરમિઝીને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Truptiba Raol | રૂપાલા સાહેબનું નિવેદન કોઈ પણ રીતે માફીને યોગ્ય નથીRamjubha Jadeja | ક્ષત્રિય સમાજના યુવાનોની ગેરકાયદેસર અટકાયત થઈ રહી છેKshatriya Samaj | ભાજપ-કોંગ્રેસ બંનેએ અપમાન કર્યુંઃ આણંદ ક્ષત્રિય સમાજBardoli Kshatriya Sammelan | સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Shani Dev: શું મહિલાઓ કરી શકે છે શનિ દેવની પૂજા, જાણો કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન
Embed widget