શોધખોળ કરો

Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના કેસ વધવા સાથે શું આવ્યા ચિંતાજનક સમાચાર ? જાણીને ચોંકી જશો

Ahmedabad Covid-19 Update: અમદાવાદમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધી રહી હોવાથી મ્યુનિ.હેલ્થ વિભાગ તરફથી જે લોકોને કોરોના વેકિસન લેવા અપીલ કરાઈ છે.

Ahmedabad Covid-19 Update: દેશની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 36 કલાકમાં 10 દર્દીઓ દાખલ થયા છે. કોરોના સંક્રમિત થયેલા 10 દર્દીઓ પૈકી 7 દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. મોટાભાગના દર્દીઓને બુસ્ટર ડોઝ બાકી હોવાનું સામે આવ્યું છે. મેં મહિનામાં કેસ ઘટવા લાગતા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ બંધ કરાયો હતો પરંતુ જૂનના અંતમાં કોરોના કેસ વધતા ફરી આ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

અમદાવાદમાં શનિવારે કોરોનાના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો હતો. શહેરમાં કોરોનાના નવા 229  કેસ નોંધાયા હતા અને 163 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. નદીપારના વિસ્તાર ઉપરાંત શહેરના  અન્ય ઝોન વિસ્તારમાં પણ કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધી રહી હોવાથી મ્યુનિ.હેલ્થ વિભાગ તરફથી જે લોકોને કોરોના વેકિસન લેવા અપીલ કરાઈ છે.

શહેરમાં કેટલા છે એક્ટિવ કેસ

શહેરમાં જુન મહિનાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.હાલમાં કોરોનાના કુલ એકિટવ કેસ 1350થી પણ વધી ગયા છે.નદીપારના નવરંગપુરા,પાલડી ઉપરાંત બોપલ,જોધપુર સહિતના વોર્ડમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. માર્ચ-2020થી  અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કોરોના મહામારીનો સમય શરુ થયા બાદ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,88,992 કેસ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં કુલ 3,83,889 લોકો કોરોનામુકત થયા છે.અત્યાર સુધીમાં કુલ 3620 લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

જુલાઈ મહિનામાં સતતત ત્રીજા દિવસે 16 હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 13,929 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.11 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.27 ટકા છે.  શનિવારે 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસ 1,11,711 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,199  થયો છે. અત્યાર સુધીમાં 4,28,65,516 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,95,72,963 થયો છે, જેમાંથી ગઈકાલે 10,10,652 ડોઝ આપવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Embed widget