શોધખોળ કરો

અમદાવાદઃ ગાંધી આશ્રમના નવીનીકરણની કામગીરી શરૂ, વર્ષ 2024 સુધીમાં થશે તૈયાર

સાબરમતી સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024 સુધીમાં ગાંધી આશ્રમ તૈયાર થશે

અમદાવાદઃ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024 સુધીમાં ગાંધી આશ્રમ તૈયાર થશે. મળતી જાણકારી અનુસાર અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમના નવીનીકરણનું પ્રથમ ટેન્ડર મંજૂર થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગને અને AMC ને પ્રથમ તબક્કામાં 50 કરોડની ફાળવણી કર્યા બાદ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલના ગાંધી આશ્રમને વિસ્તરણ કરીને રાણીપ સુધી આવરી લેવામાં આવનાર છે. પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે 265 કરોડની રકમનો ખર્ચ કરાશે. જેમાં ગાંધી આશ્રમની અંદર આવેલી કુટીરના પણ નવીનીકરણ કરવામાં આવનાર છે.

ગાંધી આશ્રમ આસપાસ નવો રોડ,ફૂટપાથ બનાવવા પાછળ ૪૮.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ૨૦૦ MM સ્તરમાં ત્રણ સ્તરીય માટી પાથરવામાં આવશે જેની પાછળ અંદાજીત ૪૮.૫૫ કરોડનો ખર્ચ કરાશે. રાણીપ,ચંદ્રભાગા,પ્રબોધ રાવલ બ્રિજ નીચે ડ્રેનેજલાઇન અને ડ્રેઇન નેટવર્ક પાછળ ૫૧.૪૩ કરોડનો ખર્ચ કરાશે. ૨૯.૨૮ કરોડના ખર્ચે પાણીની નવી ડાયામીટર લાઇન અને હરિજન આશ્રમમાં પાણીના નવા કનેક્શન લગાવવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવા અને ડિસપોઝ માટે ૨૮.૬૨ કરોડનો ખર્ચ કરાશે.

અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ મંજૂર થયેલું ટેન્ડર મલ્ટી મીડિયા પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. AMC ની કામગીરી સાથે મહાત્મા ગાંધીજીનો વારસો જળવાઈ રહે અને તેની સાથે મુલાકાતીઓ પણ ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકે તે પ્રકારે કામગીરીઓ શરૂ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમના નવીનીકરણ માટે હાલ હયાત આશ્રમનું વિસ્તરણ કરીને રાણીપ એસટી બસ સ્ટોપ,ચંદ્રભાગા નાળુ,પ્રબોધ રાવલ બ્રિજ અને વાડજ સ્થિત RTO નો વિસ્તાર પણ આવરી લેવામાં આવનાર છે.જેના સંદર્ભે આગામી સમયમાં શહેર પોલીસ રોડ ડાયરવઝન અંગે જાહેરનામું બહાર પાડીને વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરશે.

કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી ?

 

રાજ્યમાં વધુ ત્રણ ઓમિક્રૉનના કેસ નોંધાયા, કોણ છે આ વ્યક્તિઓ ને ક્યાંથી આવ્યા ગુજરાત, જાણો........

 

વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............

 

India Corona Cases: દેશમાં માર્ચ 2020ના સ્તરે પહોંચ્યા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget