શોધખોળ કરો

ગુજરાતમાં અહીં 1000 કરોડના ખર્ચે બનશે ઉમિયા માતાનું સૌથી ઊંચું મંદિર, જુઓ તસવીરો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જાસપુર ખાતે 100 વિઘા જમીન પર 1000 કરોડના ખર્ચે મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે

અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુરની હદમાં જગત જનની મા ઉમિયાનું વિશાળ મંદિર તૈયાર કરવામાં આવશે. આ મંદિરનું નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં દેશભરમાંથી સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ મંદિર કેવું હશે તેનો એક વીડિયો સામે આવ્યો જે સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જાસપુર ખાતે 100 વિઘા જમીન પર 1000 કરોડના ખર્ચે મા ઉમિયાનું મંદિર બનાવવામાં આવશે. બે દિવસના આ શિલાન્યાસ કાર્યક્રમમાં લાખો લોકો હાજરી આપશે. ગુજરાતમાં અહીં 1000 કરોડના ખર્ચે બનશે ઉમિયા માતાનું સૌથી ઊંચું મંદિર, જુઓ તસવીરો આ મંદિરને પ્રવાસન સ્થળ બને તે માટે સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવશે. મંદિરની બાજુમાં ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવશે. જેમાં 3000થી વધારે લુપ્ત થતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સ્વિત્ઝરલેન્ડ બાદ આ વિશ્વનું બીજું ટ્રી મ્યુઝીયમ હશે. ગુજરાતમાં અહીં 1000 કરોડના ખર્ચે બનશે ઉમિયા માતાનું સૌથી ઊંચું મંદિર, જુઓ તસવીરો ઉમિયા માતાના આ મંદિરની ઉંચાઈ 431 ફૂટ એટલે 131 મીટર હશે. આ મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેક દ્વારા તૈયાર કરાઈ છે. મંદિરના શિખરની વ્યુ ગેલરીમાંથી અમદાવાદ શહેરનો નજારો જોઈ શકાશે. મંદિરમાં 10 ફૂટ ઊંચી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ગુજરાતમાં અહીં 1000 કરોડના ખર્ચે બનશે ઉમિયા માતાનું સૌથી ઊંચું મંદિર, જુઓ તસવીરો આ મંદિરની સાથે સ્કીલ યુનિવર્સિટી, પ્રિ એન્ડ પોસ્ટ મેડીકલ કેર યુનિટ, રોજગાર ભવન, સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ સેન્ટર, સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પ્લેક્ષ તેમજ NRI ભવનનું નિર્માણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget