શોધખોળ કરો

સૌરાષ્ટ્ર ભાજપના દબંગ નેતાના પરિવારમાં 14 સભ્યોને થયો કોરોના, હાઈકોર્ટમાં અરજી કરીને શું કરી માગણી ?

દીનુ સોલંકીએ રજૂઆત કરી છે કે પરિવારના ૧૪ સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના વડીલ તરીકે તેમજ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેનું ઘરે જવું જરૂરી છે.

અમદાવાદઃ આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસ આજીવન કેદની સજા ભોગવી રહેલાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દીનુ સોલંકીના પરિવારના 14 લોકોને કોરોના થઈ જતાં સોલંકીએ હાઇકોર્ટમાં 30 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. દીનુ સોલંકીએ રજૂઆત કરી છે કે પરિવારના ૧૪ સભ્યોને કોરોના થયો હોવાથી પરિવારના વડીલ તરીકે તેમજ નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેનું ઘરે જવું જરૂરી છે. કોર્ટમાં સી.બી.આઇ.એ જામીનનો વિરોધ કર્યો છે. હાઈકોર્ટે પણ દીનુ સોલંકીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવાની સૂચના આપી છે. કેસની વધુ સુનાવણી આવાતા અઠવાડિયો હાથ ધરવામાં આવશે. દીનુ સોલંકી દ્વારા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોતે હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને તેમના વતનમાં પરિવારના 14 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પરિવાર જ્યાં રહે છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પરિવારના સભ્યોની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ ડૉક્ટરની સલાહ માટે તેમનું બહાર નીકળવું જરૂરી છે અને પરિવારના વડીલ તરીકે પોતાની હાજરી જરૂરી હોવાથી ૩૦ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામા આવે તે જરૃરી છે. સી.બી.આઇ. તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, આરોપીને અત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી આપી શકાય નહીં. પરિવાર સથે સંપર્ક માટે તેઓ જેલમાંથી પણ વ્યવસ્થા કરી શકે છે. આ રજૂઆતને માન્ય રાખીને હાઇકોર્ટે પણ આરોપીને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરવા મૌખિક સૂચના આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget