શોધખોળ કરો

Ahmedabad News: કાંકરિયામાં આ સમય સુધી બંધ રહેશે બોટિંગ, આ કારણે લેવાયો નિર્ણય

Ahmedabad News: વડોદરાની હરણી દુર્ઘટનાથી સંજ્ઞાન લેતા અમદાવાદ કાંકરિયામાં એમઓયુ કરાયા બાદ બોટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

Ahmedabad News: વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટિંગની મજા માણતા જતાં માટે આ સમાચાર મહત્વના છે. જો આપ બોટિંગ માટે કાંકરિયા જઇ રહ્યાં હો તો આ બોટિંગ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટીંગ બંધ રહેશે. હાઇકોર્ટના આદેશ અનુસાર નવા ધારા ધોરણના પાલન માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર કાંકરીયા લેક ફ્રન્ટમાં 40 વર્ષથી ચાલતા બોટિંગ સર્વિસને  બંધ કરવામાં આવી છે. હવે નવેસરથી એમઓયુ કરાયા બાદ બોટિંગ  સુવિધા શરૂ કરાશે આ પહેલા રિવરફ્રન્ટ પર 19 જાન્યુઆરીએ બોટિંગ  બંધ કરવામાં આવ્યું હતું.  ઉલ્લેખનિય છે કે, વડોદરા ની હરણી  તળાવ બોટીંગ દુર્ઘટના બાદ થયેલી જાહેર હિતની અરજીને હાઇકોર્ટે નાગરિક સુરક્ષા માટે આપેલા આદેશ અનુસાર ગૃહ વિભાગે અમદાવાદના ત્રણ સ્થળે બોટિંગની નોટિસ આપી જેમાં રિવરફ્રન્ટ કાંકરિયા લેકનું બોટિંગનો પણ સમાવેશ થાય  છે જોકે વેકેશનની રજાના સમયે મોટી સંખ્યામાં લોકો બોટીંગ નો લાહવો ઉઠાવતા હોય છે પરંતુ નવા નિયમો ચૂંટણી પછી જ બની શકે છે જેથી આખું વેકેશન માટેઅમદાવાદી આ વખતે બોટિંગની મજા નહિ માણી શકે. નવા એમઓયુ થયા બાદ જ બધા ધારા ધોરણને લાગુ કરાયા બાદ  અમદાવાદમાં બોટિંગ સેવા શરૂ થશે પરંતુ આ બધી જ પ્રક્રિયાં ઇલેકશનના કારણે વિલંબ થશે જેથી વેકેશનમાં બોટિંગ સેવા શરૂ નહિ થઇ શકે.

ઉલ્લેખનિય છે કે હરણી દુર્ઘટનાથી સંજ્ઞાન લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની હતીય  અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે ળાના શિક્ષકો પણ હતા                                                                                                        

હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા.  તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 7થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર જાગૃત થયું છે અને બોટિંગને લઇને ધારા ધોરણો સખત કરવાની કવાયત હાથ ધરી છે.                                                                                   

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget