શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, હવામાન વિભાગે શું કરી આગાહી?
રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.
![ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, હવામાન વિભાગે શું કરી આગાહી? Gujarat weather : temperature up after 3 days in state ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, હવામાન વિભાગે શું કરી આગાહી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/09193624/Manorama-Mohanti.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ મનોરમા મોહંતી
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જોકે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.
એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, તેમ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ક્યાંય કમોસમી વરસાદની સંભાવના નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)