શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાલિતાણા નગરપાલિકામાં કૉંગ્રેસના 31 ઉમેદવારોને ફોર્મ રદ્દ થવા મામલે શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગતો
ભાવનગરના પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા તે મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
![પાલિતાણા નગરપાલિકામાં કૉંગ્રેસના 31 ઉમેદવારોને ફોર્મ રદ્દ થવા મામલે શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગતો mandates of 31 Congress candidates will be accepted palitana nagarpalika પાલિતાણા નગરપાલિકામાં કૉંગ્રેસના 31 ઉમેદવારોને ફોર્મ રદ્દ થવા મામલે શું આવ્યા મોટા સમાચાર, જાણો વિગતો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14182408/congress5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ભાવનગરના પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 31 ફોર્મ રદ્દ થયા તે મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાલીતાણા નગરપાલિકામાં મેન્ડેટ ફાડવાના વિવાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું કે કૉંગ્રેસના 31 ઉમેદવારોના મેન્ડેટ સ્વીકારવામાં આવશે.
ચૂંટણીપંચના વંલણથી નારાજ થઈને હાઈકોર્ટ આખરી હુકમ આપે તે પહેલા ચૂંટણી કમિશ્નરે મેન્ડેટ સ્વીકારવા કોર્ટને બાંહેધરી આપી છે. હવે પાલિતાણા નગરપાલિકામાં કૉંગ્રેસના 31 ઉમેદવારો ફોર્મ સ્વીકારવામાં આવશે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)