શોધખોળ કરો

Ahmedabad Plane Crash: પાયલટનો ATCને લાસ્ટ મેસેજ, થ્રસ્ટ નથી મળી રહ્યું, અમે હવે નહિ બચી શકીએ...

Ahmedabad Plane Crash:

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં, વિમાનના પાઇલટ સુમિત સભરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ પ્રકાશમાં આવ્યો છે. 4-5 સેકન્ડના સંદેશમાં, સુમિત કહી રહ્યો છે, 'મેડે, મેડે, મેડે... મને થ્રર્સ્ટ નથી મળી રહ્યો.  પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાન ઉંચુ નથી થઈ રહ્યું. અમે હવે  બચીશું નહીં.'

દુર્ઘટના સમયે જે બીજે મેડિકલ કોલેજ પર વિમાન પડી ગયું હતું તે હોસ્ટેલ બિલ્ડિંગમાં 60 થી વધુ ડોકટરો, વિદ્યાર્થીઓ અને કેટલાક અન્ય લોકો હાજર હતા. તેમાંથી 34 લોકોના મોત થયા છે.

આનાથી મૃત્યુઆંક 275 (241 મુસાફરો અને 34 મેડિકલ કોલેજના લોકો) પર પહોંચી ગયો છે. ફ્લાઇટમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. આમાંથી એક મુસાફર બચી ગયો.

અત્યાર સુધીના અપડેટ્સ

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 220 લોકોના DNA સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. 7 મૃતદેહોની ઓળખ થઇ ચૂકી છે.

પીએમ મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા. સૌ પ્રથમ તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ પછી તેઓ સિવિલ હોસ્પિટલ ગયા, જ્યાં તેમણે લગભગ 10 મિનિટ સુધી પીડિતોને મળ્યા.

વિમાન અકસ્માતની તપાસ  8 એજન્સીઓ કરી રહી છે.  રાષ્ટ્રીય તપાસ એજન્સી, ગુજરાત પોલીસ, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), યુનાઇટેડ કિંગડમની એર અકસ્માત તપાસ શાખા (UK-AAIB), યુનાઇટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ (NTSB), ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) સામેલ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિ આવા અકસ્માતોને રોકવા અને નિયંત્રિત કરવા માટે જાહેર કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા સૂચવશે.

5૦% મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા,  ડીએનએ  માટે  મોટો પડકાર

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ડિરેક્ટર પ્રો. ડૉ. SO જુનારે જણાવ્યું હતું કે DNA પરીક્ષણની જવાબદારી NFSU અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની છે. બંને સંસ્થાઓ એકસાથે DNA પરીક્ષણ કરી રહી છે. આવી સ્થિતિમાં, વધુ DNA પરીક્ષણો જરૂરી છે.

આવી સ્થિતિમાં, એક જ શરીર માટે એક કરતાં વધુ પરિવારના સભ્યો DNA નમૂના આપે છે. શરીરના બાકીના કોઈપણ ભાગ, જેમ કે સ્નાયુઓ, દાંત, હાડકાં અથવા અસ્થિ મજ્જાનો નમૂનો લઈને, આપણે એક કલાકમાં DNA પરીક્ષણ કરી શકીએ છીએ. ટુકડાઓમાં તૂટેલા મૃતદેહો માટે પરીક્ષણમાં વધુ સમય લાગી શકે છે.

ડૉ. જુનારે જણાવ્યું હતું કે કુલ 250  મૃતદેહોના નમૂના આવી ગયા છે. પરિવારના સભ્યોના 138  નમૂના NFSU પહોંચ્યા છે અને 138 નમૂના FSL પહોંચ્યા છે. વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોના લોકો, પરિવારના સભ્યોના કોઈ નમૂના લેવામાં આવ્યા નથી. 50 ટકા મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા છે. તેમનું DNA પરીક્ષણ એક મોટો પડકાર છે. દાંત, હાડકાં અને અન્ય અવયવોની મદદથી ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget