શોધખોળ કરો

Income Tax News: ઇન્કમ ટેક્સ પોર્ટલની બધી જ સર્વિસ હાલ બંધ, આ કારણે ઠપ્પ થયું પોર્ટલ, આ તારીખથી ફરી પૂર્વવત થશે સર્વિસ

આવકવેરા વિભાગે માહિતી આપી છે કે, મેઇન્ટેઇનન્સના કારણે  , કરદાતાઓ 3 ફેબ્રુઆરી, 2024 ના રોજ બપોરે 2 વાગ્યાથી 5 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં કરદાતાઓએ તેમના કામનું આયોજન તે મુજબ કરવાનું રહેેશે..

Income Tax e-Filing Portal: આવકવેરા વિભાગે દેશના કરોડો કરદાતાઓને જાણ કરી છે કે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ત્રણ દિવસ સુધી સેવા આપવામાં આવશે નહીં. 3જીથી 5મી ફેબ્રુઆરી દરમિયાન મેન્ટેનન્સના કારણે પોર્ટલ બંધ કરવામાં આવ્યું હતું. આના કારણે કરદાતાઓ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ સેવા ઉપલબ્ધ રહેશે નહિં.

આવકવેરા વિભાગે ટ્વિટ કરીને માહિતી આપી

તેના સત્તાવાર X હેન્ડલ પર અપડેટ કરતી વખતે, આવકવેરા વિભાગે માહિતી આપી છે કે, મેઇન્ટેઇનન્સના કારણે  , કરદાતાઓ 3 ફેબ્રુઆરી, 2024 ના રોજ બપોરે 2 વાગ્યાથી 5 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલનો ઉપયોગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં કરદાતાઓએ તેમના કામનું આયોજન તે મુજબ કરવાનું રહેેશે..

ITR ફોર્મ સૂચિત

આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે આવકવેરા રિટર્ન ફોર્મ 2, 3 અને 5ને સૂચિત કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 31 જાન્યુઆરી 2024 ના રોજ આ ફોર્મ્સની સૂચના જારી કરી છે. જ્યારે ITR ફોર્મ 1 અને 6 વિભાગ દ્વારા પહેલાથી જ સૂચિત કરવામાં આવ્યું છે.

50 લાખથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ માટેનું ITR ફોર્મ-1 ડિસેમ્બર 2023માં જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ITR ફોર્મ-6 સૂચિત કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે CBDT દર વર્ષે નવું ITR ફોર્મ બહાર પાડે છે. આમાં, કરદાતાઓએ તેમની આવકના સ્ત્રોતથી લઈને કપાત વગેરે સુધીના ઘણા વ્યવહારો વિશે માહિતી દાખલ કરવી પડશે. આ વર્ષે જાહેર કરાયેલા આવકવેરા ફોર્મમાં અલગ-અલગ કપાતની માહિતી પણ નોંધવામાં આવી છે. આના દ્વારા, આવકવેરા વિભાગે પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં પગલાં લીધાં છે. આ તમામ ફોર્મ 1 એપ્રિલ, 2024થી લાગુ થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget