શોધખોળ કરો

મોટા સમાચાર : ખંભાત જૂથ અથડામણ મામલે ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની તાત્કાલિક બદલી કરાઈ

ખંભાત જૂથ અથડામણ મામલે  શિક્ષકની તોફાનોમાં સંડોવણી મામલે ભીનું સંકેલવાના પ્રયાસોને લઈને ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે. 

ANAND : રામનવમીને દિવસે 10 એપ્રિલે ખંભાત જૂથ અથડામણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાત જૂથ અથડામણ મામલે ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ખંભાત શહેર પી.આઈ. તરીકે આર.એન. ખાંટને મુકવામાં આવ્યા છે. આર.એન.ખાંટ ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ તરીકે કે.કે.દેસાઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ખંભાત જૂથ અથડામણ મામલે  શિક્ષકની તોફાનોમાં સંડોવણી મામલે ભીનું સંકેલવાના પ્રયાસોને લઈને ખંભાત શહેર પી.આઈ. એમ જે ચૌધરીની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે. 

ખંભાતના રમખાણો પૂર્વ આયોજિત : પોલીસ 
ખંભાતમાં કોમી અથડામણના બે દિવસ પછી ગુજરાત પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે ખંભાતના રમખાણો સ્લીપર સેલ મોડ્યુલો દ્વારા "પૂર્વ આયોજિત અને નાણાંકીય" હતા અને સ્થાનિક મૌલવીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.ખંભાત અને હિંમતનગર બંને સ્થળોએ, રામ નવમી માટેના સરઘસો દરમિયાન કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. પોલીસે મલ્ટિપલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ (FIR) દાખલ કર્યા છે અને અથડામણના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરી છે.

61 લોકો વિરુદ્ધ નામ જોગ, 100 લોકોના ટોળા સામે  ફરિયાદ 
ખંભાતમાં 10 એપ્રિલે રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણમાં હવે પોલીસે મોટી કાર્યવાહી  છે. પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી  છે. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.  આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
Embed widget