શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરના મહેમાન બન્યા પંજાબ સીએમ ભગવંત માન, અમૃતસરમાં થયેલી હિંસા જાણો શું આપ્યું નિવેદન

CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે.

CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે, તેમણે અમૃતપાલની ઉપર કટાક્ષ કરીને કહ્યું કે જે હિંસા કરે છે તે પંજાબના વારીશ ન હોય શકે, માત્ર મુઠી ભર લોકો દ્વારા હિંસા ભડકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકોને વિદેશીમાંથી ફન્ડીગ થઈ રહ્યું છે. પંજાબના સી.એમ દ્વારા આ નિવેદનને લઈ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાંયો છે.

 

ભાવનગરના આંગણે આજે માન્ધાતા ગ્રુપ દ્વારા 201 સર્વ સમહુ લગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ હાજર રહ્યાં હતા. આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આપના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી દ્વારા યોજવામાં આવ્યો હતો. અહીં પંજાબના મુખ્યમંત્રી એ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં ખાલીસ્તાનીઓની શરૂ થયેલી ચળવળના મામલે કહ્યું હતું કે ધરણા કે પ્રદર્શન કરવાની સૌને છૂટ છે પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌ નિંદા કરા રહ્યા છે અને આવા તોફાન કરનાર પંજાબી હોઈ શકે નહીં.

પંજાબમાં ખાલીસ્તાનીઓ અલગ શીખ રાજ્યની માંગ થઈ રહી છે જેને લઇ વારંવાર હિંસાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે પંજાબમાં શાંતિ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈ આજે ભાવનગર ખાતે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સીએમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટા નિવેદનો આપ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે પંજાબના લોકો કાયમી શાંતિ ઇચ્છી રહ્યા છે. આ સાથે જ પંજાબની સરકાર પણ કોઈપણ પ્રકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે નહીં તે માટે કટિબદ્ધ છે.

ભાવનગર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ભગવંત માન ખુલ્લી જીપમાં સમારોહ સ્થળે આવ્યા હતા. અહીં સમૂહ લગ્નમાં તાજેતરમાં 501 દીકરીઓ સમુહ લગ્ન કરાવનાર સુરેશ લાખાણી ખાસ હાજર રહ્યા હતા અને ભગવંત માનએ તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. ભગવંત માન અને મહાનુભાવો તેમજ સંતો મહનતોએ નવ દંપત્તિને મંડપમાં જઈને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત
જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત
Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ
Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુદ્ધનું અલ્પવિરામ કે પૂર્ણવિરામ?Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના આંબા?India Attacks Pakistan Updates: પાકિસ્તાને યુદ્ધવિરામનો કર્યો ભંગ, જમ્મૂ કશ્મીરના ફરી કર્યું ફાયરિંગPorbandar Unseasonal rains: પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત
જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત
Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ
Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ
BCCI એ વિરાટ કોહલીને કેપ્ટન..., ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીને લઈ સામે આવ્યું મોટું રહસ્ય
BCCI એ વિરાટ કોહલીને કેપ્ટન..., ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીને લઈ સામે આવ્યું મોટું રહસ્ય
આ લોકોને લાગ્યો મોટો ઝટકો, સરકાર નહી આપે કિસાન યોજનાનો આગામી હપ્તો
આ લોકોને લાગ્યો મોટો ઝટકો, સરકાર નહી આપે કિસાન યોજનાનો આગામી હપ્તો
Russia-Ukraine War: આ દિવસે શરત વિના યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર પુતિન, ઝેલેન્સ્કી પર લગાવ્યો મોટો આરોપ
Russia-Ukraine War: આ દિવસે શરત વિના યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર પુતિન, ઝેલેન્સ્કી પર લગાવ્યો મોટો આરોપ
નેપાલ-બાંગ્લાદેશથી લઇ માલદીવ-શ્રીલંકા સુધી, કયા પાડોશી ભારત કે પાકિસ્તાનની સાથે ?
નેપાલ-બાંગ્લાદેશથી લઇ માલદીવ-શ્રીલંકા સુધી, કયા પાડોશી ભારત કે પાકિસ્તાનની સાથે ?
Embed widget