શોધખોળ કરો

Bhavnagar News: ભાજપ ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીની ઘટના, MLAએ પુત્ર માટે શું કહ્યું, જાણો

ભાવનગર: ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીની ઘટનામાં ધારાસભ્યના પુત્રે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે.

Bhavnagar News: ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે મારામારીની ઘટનામાં ધારાસભ્યના પુત્રે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે.

પોલીસ કર્મી અને ભાજપના ધારાસભ્યના પુત્ર વચ્ચેની મારા મારીનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ધારાસભ્યના પુત્ર ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે તો બીજી તરફ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આ મામલે એક ઓડિયો ક્લિપ દ્રારા બદનામ કરવાનું કાવતરૂ હોવાની વાત કરી છે.  શું છે સમગ્ર મામલો જાણીએ

ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતા બાદ મામલો ગરમાતા મારી મારી સુધી પહોંચ્યો હતો અને બંને વચ્ચે છૂટાહાથે મારામારી થઇ હતી આ ઘટનાના દ્રશ્યો કેમેરામાં  કેદ થઇ છે. . ઘટનાના પગલે ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ કોન્સ્ટેબલે પણ ગૌરાંગ ચૌહાણ સામે ફરિયાદો કરી છે.  ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલે માર માર્યાની ફરિયાદ કરી છે.

આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની  ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં તેમણએ જણાવ્યું છે કે, ... રાજકીય ષડ્યંત્ર રચીને પુત્રનું નામ ઉછાળીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત તેમણે કહ્યં કે, જો પુત્ર ગુનેગાર હશે તો તેને પણ સજા થશે,

Vadodara: તલાટી કમ મંત્રીના પરીક્ષાર્થી પર હુમલો, બસમાં બોલાચાલી થતાં સીટી બસના ડ્રાઇવરે હથિયાર કાઢી ગળામાં મારી દીધુ, ફરિયાદ દાખલ

Vadodara: રાજ્યમાં આજે ભારે સુરક્ષા વચ્ચે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ, આ દરમિયાન વડોદરામાંથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે, અહીં એક સીટી બસના ડ્રાઇવરે અમદાવાદથી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા એક પરીક્ષાર્થી પર હુમલો કરી દીધો હોવાના સમાચાર છે. 

માહિતી પ્રમાણે, અમદાવાદથી સાહિલ રાઠોડ નામનો યુવાન તલાટી કમ મંત્રીન પરીક્ષા આપવા માટે વડોદરા પહોંચ્યો હતો. અહીં સીટી બસના દ્વારા સાથે બોલાચાલી થઇ જતાં બાદમાં ડ્રાઇવરે તેને ગાળાના ભાગે એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. 

તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર સાહિલ રાઠોડ અમદાવાદના બાપુનગરથી આજે પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યો હતો. તે વાઘોડિયા પારુલ યૂનિવર્સિટી સુધી સીટી બસમાં જઈ રહ્યો હતો, લગભગ સવારે 10:45 વાગ્યાની આસપાસ વડોદરા પહોંચ્યા બાદ સાહિલ વડોદરાથી વાઘોડિયા સીટી બસમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થઇ હતી અને ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયારથી સાહિલ રાઠોડના ગળાના ભાગે ઘા કરી દીધો હતો. 

તીક્ષ્ણ હથિયારથી અચાનક હુમલો થતાં સાહિલ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને બાદમાં તેને સારવાર માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સયાજીગંજ પોલીસ મથકમાં આ બનાવ અંગે સીટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Embed widget