શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામ મંદિર માટે મોરારી બાપૂની 5.05 કરોડની જાહેરાત, બાપૂ તો ખાલી 5 લાખ જ આપશે....
મોરારિ બાપુએ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં 5 કરોડ 5 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
![રામ મંદિર માટે મોરારી બાપૂની 5.05 કરોડની જાહેરાત, બાપૂ તો ખાલી 5 લાખ જ આપશે.... morari bapu declare donate 5.05 core to ram temple in ayodhya રામ મંદિર માટે મોરારી બાપૂની 5.05 કરોડની જાહેરાત, બાપૂ તો ખાલી 5 લાખ જ આપશે....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/27213113/morari-bapu-ram-temple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગર : મોરારિ બાપુએ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં 5 કરોડ 5 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં પીઠોરિયા હુનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.
રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપૂ તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.
અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. મોરારી બાપુ તરફથી 5 લાખ અને શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં પીઠોરિયા હનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે પ્રધાનમંત્રીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે. જે બાદ પ્રથમ વખત રામજન્મ ભૂમિ રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)