શોધખોળ કરો

Salman Khurshid News: ખુર્શીદે ISIS અને બોકો હરામ સાથે હિન્દુત્વની કરી તુલના, નકલીથી માંડીને કપિલ મિશ્રા સુધી, જાણો કોણે શું કહ્યું

Salman Khurshid News:સલમાન ખુર્શીદએ કહ્યું કે, હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મની અવગણના કરી રહ્યાં છે. તેનું વલણ આઇએસઆઇએસ અને બોકો હરમ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું છે.

Salman Khurshid News:સલમાન ખુર્શીદએ કહ્યું કે, હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મની અવગણના કરી રહ્યાં છે. તેનું વલણ આઇએસઆઇએસ અને બોકો હરમ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ એક વખત ફરી વિવાદમાં ઘેરાયા છે. વિવાદ સલમાન ખુર્શીદના પુસ્તક “સનરાઇઝ ઓવર અયોઘ્યાને” લઇને છે. સલમાન ખર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠનો ISIS અને બોકો હરામ સાથે કરી છે અને હિંદુત્વની રાજનીતિને ખતરનાક ગણાવી છે. હવે સલમાન ખર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવેક ગર્ગ નામના વકીલે દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી છે. ખુર્શીદના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી નકવીએ શું કહ્યું?

ભાજપે સલમાન ખુર્શીદ સામે મોરચો ખોલ્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આવી કોંગ્રેસની પાઠશાળા જ આવી  છે. આવી મૂર્ખ વાતોનો કોઈ અર્થ નથી.

અમિત માલવિયએ શું કહ્યું?

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ સલમાન ખુર્શીદ પર નિશાન સાધ્યું છે. માલવિયાએ ટ્વીટર પર લખ્યું, "જે વ્યક્તિની પાર્ટીએ ભગવા આતંકવાદ શબ્દને માત્ર ઈસ્લામિક જેહાદ સાથે સરખાવીને મુસ્લિમ મતો મેળવવા માટે તેની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકીએ?"

કપિલ મિશ્રાએ શું કહયું?

બીજેપી નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે, "હું સલમાન ખુર્શીદને પૂછવા માંગુ છું કે તમે લોકો તમે બધા હામિદ અંસારી છો એવું કેમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. શું આખી દુનિયામાં હિંદુઓ કમરે બોમ્બ બાંધીને મારી રહ્યા છે? ભારતમાં હિંદુઓની બહુમતી છે. જ્યાં બહુમતી ઘટી, ત્યાં પણ એવું જ થવા લાગ્યું. સલમાન ખુર્શીદ જેવા લોકોને જેમને હિન્દુ બહુમતી રાષ્ટ્રમાં આટલું માન-સન્માન મળ્યું છે, તેમ છતાં પણ તેમના મનમાં આ પ્રકારનું ઝેર છે. ઇસ્લામિક આતંકવાદને છુપાવવાનો આ એક નિર્લજ્જ પ્રયાસ છે."

વિવાદ બાદ ખુરશીદે શું કહ્યું?

એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ખુર્શીદે કહ્યું, "મેં પુસ્તકમાં રામ મંદિરના નિર્ણયનું સમર્થન કર્યું છે, તેનાથી હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન મળશે." બોકો હરામ સાથે હિંદુત્વની સરખામણી કરવા પર તેણે કહ્યું, "બોકો હરામ શા માટે? તમે ખરાબ કહો છો? મને જે ગમ્યું તે મેં કહ્યું. મારા આખા પુસ્તકમાં 300 પાનામાં મેં સારી વાતો કહી, પણ એક જગ્યાએ મને જે ખરાબ લાગ્યું તે લખ્યું.” તેણે કહ્યું, “પહેલા તમારો ધર્મ સમજો. સનાતન ધર્મને સમજો. ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલો.

સલમાન ખુર્શીદના પુસ્તકના વિમોચન સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા. "હિંદુત્વને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે અને રાજનીતિ કરે છે, તેઓ કહે છે કે હિન્દુત્વ ખતરામાં છે.

હિન્દુત્વને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથીઃ દિગ્વિજય સિં

સલમાન ખુર્શીદના પુસ્તકના વિમોચન સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા. "હિંદુત્વને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે અને રાજનીતિ કરે છે, તેઓ કહે છે કે હિન્દુત્વ ખતરામાં છે.

સલમાન ખુર્શીદે પુસ્તકમાં શું લખ્યું?

પુસ્તકમાં ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે હિંદુત્વની તુલના કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિંદુત્વ સનાતન અને સંતોના પ્રાચીન હિંદુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામિક સંગઠનોની જેમ છે. જ્યારે સલમાનને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "હિંદુ ધર્મ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો ધર્મ છે. આ માટે ગાંધીજીએ જે આપ્યું તેનાથી મોટી કોઈ પ્રેરણા ન હોઈ શકે. જો કોઈ નવું લેબલ લગાવે તો હું કેમ માનું? કોઈપણ હિંદુ હું તમે ધર્મનું અપમાન કરશો તો પણ બોલીશ. મેં કહ્યું કે જેઓ હિંદુત્વની રાજનીતિ કરે છે તે ખોટા છે અને ISIS પણ ખોટું છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Embed widget