શોધખોળ કરો

Adani Group: ચીનમાં અદાણી ગ્રુપની એન્ટ્રી, જાણો શું કરવાના છે ગૌતમ અદાણી

Gautam Adani: તાજેતરમાં ગૌતમ અદાણીએ કેન્યામાં એક સબસિડિયરી રજિસ્ટર કરાવી હતી. આ કંપનીએ નૈરોબી એરપોર્ટ માટે પ્રોજેક્ટ રજૂ કર્યો છે. હવે અદાણી ગ્રુપે શાંઘાઈમાં પણ પગ મૂક્યો છે.

Gautam Adani: ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ ચીન પણ પહોંચી ગયું છે. અદાણી ગ્રુપે આ પડોશી દેશમાં પોતાનો વ્યવસાય વિસ્તારવા માટે એક સબસિડિયરી કંપનીનું રજિસ્ટ્રેશન ત્યાં કરાવ્યું છે. આની સાથે હવે ચીનમાં પણ અદાણી ગ્રુપ પોતાના મૂળિયાં ફેલાવવાનું શરૂ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝની સબસિડિયરી અદાણી ગ્લોબલ પીટીઈ, સિંગાપોર દ્વારા આ કામ કરવામાં આવ્યું છે.

સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટથી થશે શરૂઆત

એક રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, અદાણી ગ્રુપે ચીનમાં સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા પોતાનું કામ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે ફાઇલિંગમાં કહ્યું કે સિંગાપોર સ્થિત એક સ્ટેપ ડાઉન સહાયક કંપની અદાણી ગ્લોબલ પીટીઈએ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ અદાણી એનર્જી રિસોર્સેઝ શાંઘાઈની સ્થાપના કરી છે. શાંઘાઈ સ્થિત કંપનીનું પૂર્ણ માલિકી અદાણી ગ્લોબલ પીટીઈ પાસે રહેશે. અદાણી ગ્રુપે હાલ આ વિગતો આપી નથી કે આ કંપની શા માટે ખોલવામાં આવી છે.

મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે હાથ પગ મારશે કંપની

અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળ અદાણી ગ્રુપનો માઇનિંગ, રોડ, એરપોર્ટ, ડેટા સેન્ટર અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ આવે છે. ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે અદાણી એનર્જી રિસોર્સેઝ શાંઘાઈને 2 સપ્ટેમ્બર, 2024ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના કંપની કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે. આ કંપનીએ હજુ સુધી ત્યાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો નથી. પરંતુ, એવું માનવામાં આવી રહ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ જલ્દી જ ત્યાં મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે પ્રયત્નો કરશે.

નૈરોબી એરપોર્ટ માટે કેન્યામાં પણ રજિસ્ટર કરાવી હતી સબસિડિયરી

તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝે કેન્યામાં પણ એક સબસિડિયરી એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પીએલસી રજિસ્ટર કરાવી હતી. ભારતમાં 7 એરપોર્ટનું મેનેજમેન્ટ કરતી કંપની હવે વિદેશોમાં પણ પોતાના પગ પસારી રહી છે. આ ક્ષેત્રમાં રોકાણ મેળવવા માટે તાજેતરમાં ગ્લોબલ એરપોર્ટ્સ ઓપરેટર એલએલસી નામે અબુ ધાબીમાં કંપની બનાવવામાં આવી હતી. જાણકારી અનુસાર, અદાણી ગ્રુપે નૈરોબીના જોમો કેન્યાતા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રોકાણ માટે કેન્યા સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દેશની બહાર અદાણી ગ્રુપનું પહેલું એરપોર્ટ બની શકે છે.

આ પણ વાંચોઃ

કમાણીની તકઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સહિત આ 4 કંપનીઓના આગામી અઠવાડિયે આવશે IPO, પૈસા રાખો તૈયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Embed widget