શોધખોળ કરો

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Flipkart Users: વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈ-કોમર્સ કંપની ઓર્ડર કેન્સલ કરવા માટે ફી વસૂલી રહી છે

Flipkart Order Cancellation Charges: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ફ્લિપકાર્ટ પર ઓર્ડર કેન્સલ કરવા પર 20 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવશે. વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈ-કોમર્સ કંપની ઓર્ડર કેન્સલ કરવા માટે ફી વસૂલી રહી છે. યુઝર્સે આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પછી ચર્ચા શરૂ થઈ હતી. જો કે હવે મામલે વિવાદ વધતા કંપનીએ પ્રતિક્રિયા આપી છે.

 ફ્લિપકાર્ટે ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે કેન્સલેશન ચાર્જ માટે કોઈ નિયમ નથી. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ નીતિ બે વર્ષથી અમલમાં છે અને જો ઓર્ડર આપ્યાના 24 કલાક પછી રદ કરવામાં આવે તો જ તે લાગુ થશે. પ્રથમ 24 કલાકમાં ઓર્ડર રદ કરવા માટે કોઈ ફી વસૂલવામાં આવતી નથી, જે ગ્રાહકોને તેમનો વિચાર બદલવાનો સમય આપે છે.

ઓર્ડર રદ કરવાથી કંપનીને નુકસાન થાય છે

ફ્લિપકાર્ટે કહ્યું કે જ્યારે કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે છે ત્યારે કંપનીને નુકસાન થાય છે. કારણ કે સામાન પેક કરવા અને મોકલવામાં પૈસા ખર્ચવામાં આવે છે. તેથી જો કોઈ ગ્રાહક ઓર્ડર આપ્યાના 24 કલાક પછી રદ કરે છે, તો તેની પાસેથી 20 રૂપિયા વસૂલવામાં આવે છે. આ ફી કંપનીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં આ મફત પણ કરવામાં આવે છે.

શું એવો કોઈ નિયમ છે

કંપનીના જણાવ્યા અનુસાર આ નિયમ ઘણા સમયથી અમલમાં છે પરંતુ ઘણા લોકોને તેની જાણકારી નથી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ શરૂ કર્યો. કંપનીનું કહેવું છે કે ઓર્ડર કેન્સલ કરવાથી કંપનીને નુકસાન થાય છે. તેથી આ ફી વ્યાજબી છે.

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget