શોધખોળ કરો

Twitter બોર્ડના સભ્યપદેથી Jack Dorseyએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હજુ પણ ટ્વિટરના સીઈઓ છે. પરંતુ મસ્ક સાથેના તેના મતભેદોના રિપોર્ટ આવતા રહે છે.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ ટેન્શન ટ્વિટર પરના ફેક અથવા સ્પામ એકાઉન્ટને લઈને છે. ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સી હવે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના બોર્ડ મેમ્બર પણ રહેશે નહી.

બોર્ડ મેમ્બરમાંથી Jack Dorseyને હટાવવાનો અર્થ એ છે કે હવે તે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરથી સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે. ગયા વર્ષે Jack Dorseyએ ટ્વિટર સીઈઓના પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઇઓ બનાવવામાં આવ્યા હતા.

ટ્વિટરના સીઈઓનું પદ છોડ્યા પછી કંપનીએ જેક વિશે કહ્યું હતું કે તે કાર્યકાળના અંત સુધી બોર્ડના સભ્ય તરીકે રહેશે. ગઈ કાલે તેમનો કાર્યકાળ પૂરો થયો. ત્યારબાદ બોર્ડની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ દરમિયાન Jack Dorseyએ ફરીથી ઇલેક્શનમાં ભાગ લીધો નહોતો.

બ્લૂમબર્ગે આ અંગે માહિતી આપી છે. ટ્વિટર સીઈઓનું પદ છોડતી વખતે જેકે કહ્યું કે તેણે કંપની છોડવાનો નિર્ણય લીધો કારણ કે તે માને છે કે કંપની હવે તેના સ્થાપક સભ્યોથી આગળ વધવા માટે તૈયાર છે. તેમને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ પર પૂરો વિશ્વાસ છે. હવે નેતૃત્વ કરવાનો સમય છે. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હજુ પણ ટ્વિટરના સીઈઓ છે. પરંતુ મસ્ક સાથેના તેના મતભેદોના રિપોર્ટ આવતા રહે છે.

મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાના કરાર કર્યા છે. બાદથી કંપનીમાં ઘણા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જેક ડોર્સીએ કહ્યું છે કે તેઓ ફરી ટ્વિટરના સીઈઓ નહીં બને. તે હાલમાં ફાયનાન્સિયલ પેમેન્ટ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે.

Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
Post Office MIS: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ! દર મહિને 5,550 રુપિયાની કમાણી, જાણો કેટલા પૈસા જમા કરવા પડશે
Post Office MIS: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ! દર મહિને 5,550 રુપિયાની કમાણી, જાણો કેટલા પૈસા જમા કરવા પડશે
Gold Silver Rate: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત
સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Embed widget