શોધખોળ કરો

PAN Linking: કરદાતા પાસે વધુ TDS કપાતો રોકવાની આજે છે અંતિમ તક, ઈન્કમ ટેક્સ વિભાગે આપી છે ચેતવણી

PAN-Aadhaar Linking: આવકવેરા વિભાગે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટેની અંતિમ તારીખ 31 મે 2024 છે.

PAN-Aadhaar Linking: આજનો દિવસ તમામ કરદાતાઓ માટે મહત્વપૂર્ણ છે. હાલમાં ઘણા કરદાતાઓ વધારાનો TDS કાપવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવા કરદાતાઓ માટે વધુ TDS ન કપાય તે માટે આજે છેલ્લી તક છે. આવકવેરા વિભાગે આ માટે કરદાતાઓને પણ એલર્ટ કરી દીધા છે.

આધાર સાથે લિંક કરવું ફરજિયાત

આવકવેરા વિભાગે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટેની અંતિમ તારીખ 31 મે 2024 છે. જેમણે પોતાના PAN ને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેઓને વધુ TDS ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. આવી સ્થિતિમાં કરદાતાઓને વધુ TDS ન ચૂકવવું પડે તે માટેની આજે છેલ્લી તક છે.

વિભાગે કરદાતાઓને એલર્ટ કર્યા

આવકવેરા વિભાગે પણ 2 દિવસ પહેલા કરદાતાઓને આ અંગે એલર્ટ કરી દીધા હતા. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું હતું કે બધા કરદાતાઓ ધ્યાન આપો. 31 મે 2024 પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો. તમારા PAN ને આધાર સાથે લિંક કરવાથી એવી ખાતરી મળે છે કે તમારે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 206 AA અને 206 CC હેઠળ વધુ TDS કપાતનો સામનો કરવો પડશે નહી.

જો તમે પાન અને આધાર લિંક નહી કરો તો આ નુકસાન થશે

જો કોઈ કરદાતા 31 મે, 2024 સુધીમાં તેના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી વધુ નાણાકીય નુકસાન TDS કપાતને કારણે થાય છે. આવા કરદાતાઓએ દરેક ટ્રાન્જેક્શન પર વધુ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) અને TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) ચૂકવવો પડશે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આ પગલું અનુપાલનને પ્રોત્સાહન આપવા અને ટેક્સ એડમિનિસ્ટ્રેશનને વ્યવસ્થિત કરવા માટે છે.

PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા

-સૌ પ્રથમ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in પર જાવ.

- સર્વિસિઝ મેન્યૂ પર જઇને PAN-Aadhaar લિંક સિલેક્ટ કરો.

-PAN અને આધારની વિગતો દાખલ કરો

-કેપ્ચા અથવા OTP વડે વેરિફાઇ કરો.

-એકવાર વેરિફિકેશન થયા પછી PAN અને આધાર લિંક થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
Embed widget