શોધખોળ કરો

QR Code: હવે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ પર લાગશે ક્યુઆર કોડ, સ્કેન કરવાથી મળશે તમામ માહિતી

QR Code on Electronic Items : નવા નિયમ અનુસાર, ટીવી, ફ્રિજ, ઓવન અને તમામ ઇલેક્ટ્રિકલ ઉપકરણો સંબંધિત માહિતી તેના બોક્સ પર લાગેલા QR કોડમાં હશે. હાલમાં તેનો અમલ 1 વર્ષથી કરવામાં આવ્યો છે.

QR Code Scanner:  આજના યુગમાં સામાન્ય રીતે લગભગ દરેક હાથમાં મોબાઈલ જોઈ શકાય છે. QR કોડ સ્કેનિંગ એપ્લિકેશન દરેકના મોબાઇલ ફોનમાં જોવા મળે છે. તમે જયારે  સ્કેન કરશો ત્યારે  તેની સંબંધિત માહિતી અથવા તેની લિંક મોબાઇલ પર આવી જશે  અને તેને જોયા પછી તમે તેના વિશે જાણી શકશો  કે આ ઉત્પાદન કેવી રીતે કામ કરે છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી નિયમો, 2011ના નિયમોમાં ફેરફાર કર્યા છે.

QR કોડમાં હશે તમામ માહિતી 
નવા નિયમ અનુસાર, ટીવી, ફ્રીજ, ઓવન અને તમામ વીજળીથી ચાલતા ઉપકરણો સંબંધિત માહિતી તેના બોક્સ પર લહેલા QR કોડને સ્કેન કરવાથી ઉપલબ્ધ થશે. આ QR કોડમાં ઉપકરણ વિશેની તમામ માહિતી હશે. હાલમાં તેનો અમલ 1 વર્ષથી કરવામાં આવ્યો છે. આની મદદથી ગ્રાહક ઉત્પાદનથી લઈને તેના ઉપયોગ સુધીની માહિતી મેળવી શકશે. આ સાથે જ ઉત્પાદક અને પેક કરનારને એકસાથે તમામ માહિતી મળશે.

મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું 
તમને જણાવી દઈએ કે આની પાછળ મંત્રાલયનો ઈરાદો ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીઝને વધુ સરળ બનાવવાનો છે. મંત્રાલય તરફથી જાહેર  કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હવે QR કોડની મદદથી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ વિશે જાણકારી મળશે.

લીગલ મેટ્રોલોજીમાં 1 વર્ષની છૂટ
નવા નિયમો અંગે જાહેર કરાયેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું હતું કે ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ વસ્તુઓ) માટે બીજો સુધારો કર્યો છે. જેમાં નિયમ 2022માં 1 વર્ષ માટે આ છૂટ આપવામાં આવી છે.

QR કોડ શું છે? 
QR કોડની મદદથી, તે પ્રોડક્ટ વિશેની તમામ માહિતી ખરીદનારને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. આમાં, મહત્વપૂર્ણ માહિતી પેકેજમાંના લેબલ પર સારી રીતે પ્રદર્શિત થશે. અન્ય માહિતી ગ્રાહકને QR કોડ દ્વારા આપવામાં આવશે. આમાં માત્ર ટેલિફોન નંબર અને ઈ-મેઈલ અલગ રાખવામાં આવ્યા છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Embed widget