શોધખોળ કરો

Railway Rules: કારણ વગર રેલવેમાં ચેઈન પુલિંગથી થઈ શકે છે જેલની સજા, થઈ શકે છે આ સમસ્યા

ટ્રેનમાં એલાર્મ માત્ર ઈમરજન્સી ઉપયોગ માટે છે. પરંતુ, કોઈ પણ કારણ વગર ટ્રેનમાં ચેઈન પુલિંગને ગુનો ગણવામાં આવે છે.

Indian Railway Chain Pulling Rules: આપણે બધાએ આપણા જીવનમાં અમુક સમયે ચોક્કસપણે ટ્રેનમાં મુસાફરી કરી હશે. અમને ટ્રેનની મુસાફરી ગમે છે. તેને ભારતની જીવાદોરી માનવામાં આવે છે. પરંતુ, શું તમે રેલવેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણો છો. કોઈ પણ કારણ વગર ટ્રેનમાં ચેઈન ખેંચવી એ બહુ મોટો ગુનો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ટ્રેનમાં એલાર્મ માત્ર ઈમરજન્સી ઉપયોગ માટે છે. પરંતુ, કોઈ પણ કારણ વગર ટ્રેનમાં ચેઈન પુલિંગને ગુનો ગણવામાં આવે છે.

સરકારી નોકરી નહીં મળે

જો તમે આમ કરશો તો તમારે આર્થિક સજાની સાથે જેલ પણ જવું પડી શકે છે. આ કારણે તમને ક્યારેય સરકારી નોકરી ન મળવાની સજા પણ થઈ શકે છે. રેલ્વેની રૂલ બુક મુજબ જો કોઈ મુસાફર કોઈપણ માન્ય કારણ વગર મુસાફરી દરમિયાન ચેઈન પુલિંગ કરે છે તો તે કાયદેસરનો ગુનો છે. મોટાભાગના લોકો આ નિયમથી વાકેફ નથી. આવી સ્થિતિમાં રેલવેએ આ માહિતી ટ્રેનમાં લખી છે. ઘણી વખત ગામ અને વિસ્તારમાં ચેઈન પુલિંગ પછી લોકો નીચે ઉતરે છે. જેના કારણે ઘણી વખત ટ્રેન મોડી પડે છે. ઘણા ટિકિટ વગરના મુસાફરો પણ પોલીસના ડરથી આવું કરે છે. જો કોઈ વ્યક્તિ કારણ વગર ચેઈન પુલિંગ કરતી પકડાશે તો તેને 1000 રૂપિયાનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ચેઈન પુલિંગને કઈ સ્થિતિમાં માન્ય ગણવામાં આવે છે?

  • ટ્રેનમાં આગ લાગવાના કિસ્સામાં
  • જો કોઈ વૃદ્ધ અથવા અપંગ વ્યક્તિ ટ્રેનમાં ચઢી ન શકે
  • રેલ્વે સ્ટેશન પર બાળક ગુમ થવાના કિસ્સામાં
  • મુસાફરની ખરાબ તબિયતના કિસ્સામાં
  • લૂંટ કે ચોરીના કિસ્સામાં

આ પણ વાંચોઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ પદો પર થઈ રહી છે ભરતી, 11 ફેબ્રુઆરી સુધી કરો અરજી

મનપસંદ કપડા ખરીદવાનો આવી ગયો સમય, 80 ટકા સુધી મળશે છૂટ

આ રાજ્યમાં લાદવામાં આવ્યું વીકેન્ડ લોકડાઉન, લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર પણ નહીં નીકળી શકે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget