શોધખોળ કરો

RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટું અપડેટ જાહેર કર્યું છે

દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયાને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ તમામ નોટ આરબીઆઇ પાસે પરત આવી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટું અપડેટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે લોકો પાસે હજુ પણ 6691 કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની ચલણી નોટો છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર, 2000 રૂપિયાની કુલ નોટોમાંથી 98.12 ટકા નોટો ચલણમાંથી બહાર કરવામાં આવી ત્યારથી લઇને અત્યાર સુધીમાં પરત આવી ગઇ છે.

બે મહિનામાં 426 કરોડ પાછા ફર્યા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટો અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરતી વખતે આ આંકડા જાહેર કર્યા છે. પરંતુ આને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે જ્યારે આ ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેની વાપસી ખૂબ જ ઝડપી થઇ હતી. તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે બે મહિનાના ગાળામાં માત્ર 426 કરોડ રૂપિયા જ પરત આવ્યા છે. RBI દ્વારા 1 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, બજારમાં 7117 કરોડ રૂપિયાની બે હજાર રૂપિયાની નોટ હતી, જે 31 ડિસેમ્બર, 2024 સુધી 6691 કરોડ રૂપિયા છે.

2000 રૂપિયાની નોટો ક્યારે અને શા માટે બંધ કરવામાં આવી?

ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ 19 મે 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેન્કે સ્થાનિક બેન્કો અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે ત્યારબાદ આ સમયમર્યાદા સતત વધારવામાં આવી હતી.

તમે હજુ પણ 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

આ નોટો હજુ પણ બદલી શકાશે, જોકે સ્થાનિક બેન્કોમાં આ કામ શક્ય નહીં બને. સેન્ટ્રલ બેન્કે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ 2000 રૂપિયાની નોટો 19 આરબીઆઈ ઓફિસમાં જમા કરવામાં આવશે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઇ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ ઉપરાંત, જનતા તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઈન્ડિયા પોસ્ટના માધ્યમથી નોટો જમા કરાવી શકાશે.

સરકારે ચલણમાં રહેલી 500 અને 1000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા પછી સેન્ટ્રલ બેન્કે નવેમ્બર 2016માં 2,000 રૂપિયાના મૂલ્યની નોટો રજૂ કરી હતી. આ પછી પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેન્ક નોટો ઉપલબ્ધ થયા પછી 2,000 રૂપિયાની બેન્ક નોટો પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. 2018-19માં 2,000 રૂપિયાની બેન્ક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ RBIએ જણાવ્યું હતું.

Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ
આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ
Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત
Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!
શું આખી રાત AC ચલાવવાથી બ્લાસ્ટ થઈ શકે છે? આ 3 મોટી ભૂલો તમને પડી શકે છે ભારે!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget